Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારા કામ પણ અટકી જાય છે, વાંચો દરેક દિવસના 7 શક્તિશાળી ઉપાય

ગુડ હેલ્થ માટે
Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (15:32 IST)
દરેક માણસ તેમના દરેક કામ તેમની સુવિધા અનુસાર કરે છે, પરંતુ એવા પણ કેટલાક લોકો છે જે વગર શુભ મૂહૂર્ત કોઈ કામ નહી કરતા, વડીલો દરેક કામ મૂહૂર્ત અનુસાર કરવાની સલાહ આપે છે. તેનાથી કામ પૂર્વ રૂપથી પૂરૂં થઈ જવાની શકયતા બની રહે છે. 
 
દરેક દિવસ શુભ અને કલ્યાણકારી હોય છે, પણ અમારા સિતારા જો અનૂકૂળ ન હોય તો પ્રતિકૂળ અસર કરે છે. જો તમે ગ્રહના અશુભ યોગથી પરેશાન છો અને તેના પ્રભાવથી તમારા દરેક શુભ કાર્યમાં મુશ્કેલી આવે છે, કામ બનતા-બનતા રહી જાય છે તો આ ચમત્કારી ઉપાય એક વાર જરૂર કરવું. આ ઉપાયથી દિવસની પ્રતિકૂળતા, અનૂકૂળતામાં પરિવર્તિત થઈ જાય છે. 
- રવિવારે પાનનો પાંદળા સાથે રાખીને જવું 
- સોમવારે અરીસામાં તમારું ચેહરો જોઈને જવું. 
- મંગળવારે મિઠાઈ ખાઈને જવું. 
- બુધવારે કોથમીર ખાઈને જવું. 
- શુક્રવારે દહીં ખાઈને જવું. 
- શનિવારે આદું અને ઘી ખાઈને જવું જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

આગળનો લેખ
Show comments