Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારા કામ પણ અટકી જાય છે, વાંચો દરેક દિવસના 7 શક્તિશાળી ઉપાય

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (15:32 IST)
દરેક માણસ તેમના દરેક કામ તેમની સુવિધા અનુસાર કરે છે, પરંતુ એવા પણ કેટલાક લોકો છે જે વગર શુભ મૂહૂર્ત કોઈ કામ નહી કરતા, વડીલો દરેક કામ મૂહૂર્ત અનુસાર કરવાની સલાહ આપે છે. તેનાથી કામ પૂર્વ રૂપથી પૂરૂં થઈ જવાની શકયતા બની રહે છે. 
 
દરેક દિવસ શુભ અને કલ્યાણકારી હોય છે, પણ અમારા સિતારા જો અનૂકૂળ ન હોય તો પ્રતિકૂળ અસર કરે છે. જો તમે ગ્રહના અશુભ યોગથી પરેશાન છો અને તેના પ્રભાવથી તમારા દરેક શુભ કાર્યમાં મુશ્કેલી આવે છે, કામ બનતા-બનતા રહી જાય છે તો આ ચમત્કારી ઉપાય એક વાર જરૂર કરવું. આ ઉપાયથી દિવસની પ્રતિકૂળતા, અનૂકૂળતામાં પરિવર્તિત થઈ જાય છે. 
- રવિવારે પાનનો પાંદળા સાથે રાખીને જવું 
- સોમવારે અરીસામાં તમારું ચેહરો જોઈને જવું. 
- મંગળવારે મિઠાઈ ખાઈને જવું. 
- બુધવારે કોથમીર ખાઈને જવું. 
- શુક્રવારે દહીં ખાઈને જવું. 
- શનિવારે આદું અને ઘી ખાઈને જવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments