Webdunia - Bharat's app for daily news and videos

Install App

6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડાના આ ટોટકાને જરૂર અજમાવો, પૈસાની ઉણપ દૂર કરવા માટે

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (15:19 IST)
જો તમારી કિસ્મત તમારું સાથે નહી આપી રહી છે તો નિરાશ થવાની જરૂર નહી. 
કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. 
- ધન સમસ્યા , વાસ્તુદોષ , રોગ બધાથી કપૂર તમને બચાવી શકે છે જાણો કેવી રીતે 
 
- વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં મૂકો કપૂરની બે ગોળીઓ
 
- જ્યારે આ ગળી જાય તો ફરી ગોળીઓ મૂકી દો. 
 

- સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો. 
 
- તેનાથી વાસ્તુદોષ ખત્મ થઈ જશે. 
- ઘરની પરેશાનીઓ ખ્ત્મ થવાના નામ નહી લઈ રહી હોય તો કપૂરને ઘીમાં પલાળી અને સવારે-સાંજના સમયે તેને પ્રગટાવો. 
 
- તેનાથી નિકળતી ઉર્જાથી ઘરના અંદર સકારાત્મક ઉર્જા આવે છે. 

- ધનની ઉણપથી ગુજરી રહ્યા છો તો કેટલાક દિવસ સુધી રાતના સમયે ચાંદીની વાટકીમાં કપૂર અને લવિંગને પ્રગટાવો. 
 
- રોગોથી દૂર રહેવા ઈચ્છો છો તો શનિવારે કપૂરના તેલના ટીંપાને પાણીમાં નાખી અને પછી આ પાણીથી દરરોજ સ્નાન કરો. 
- જો લગ્નમાં કોઈ પણ રીતની સમસ્યા આવી રહી હોય તો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. 
 
- હવે તેમાં ચોખા અને હળદર મિક્સ કરી લો. ત્યારબાદ દેવી દુર્ગાને તેનાથી આહુતિ આપો. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments