Webdunia - Bharat's app for daily news and videos

Install App

તંત્ર શાસ્ત્રથી - આ ખાસ વસ્તુઓને પહેરવાથી દૂર થાય઼ છે મની પ્રોબ્લેમ

Webdunia
રવિવાર, 27 નવેમ્બર 2016 (12:40 IST)
તંત્રમાં દરેક દેવી-દેવતા ના મંત્રની સિદ્ધિ માટે એક નિર્ધારિત માળાનું ખાસ મહત્વ હોય છે . સાથે જે કેટલીક એવી પણ માળા છે , જેને માત્ર શુભ મૂહૂર્તમાં પહેરી લેવાથી અપાર  ધન , સમૃદ્ધિ , યશ વૈભવ અને કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિ મળી શકે છે. આવો જાણીએ એવી માળાઓ અને એમના ઉપાય વિશે તંત્રમાં શું કહ્યું છે. 











રૂદ્રાક્ષના નાના મણકાની માળા વધારે શુભ હોય છે . એને પહેરવાથી એકાગ્રતા અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. 
સ્ફટિકની માળા ધારણ કરવાથી શુક્ર ગ્રહના દોષ દૂર થાય છે . એને પહેરવાથી ગુસ્સા શાંત થાય઼ છે અને દરિદ્રતા દૂર થાય઼ છે. 
 

શ્યામ તુલસીના માળા ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે . સાથે જ યશ , કીર્તિ અને સૌભાગ્ય વધે છે. 
 
આસમાની માળા પહેરવાથી પ્રેમ સંબંધોમાં મજબૂતી આવે છે . પતિ -પત્નીના વચ્ચેનું વિવાદ દૂર થાય છે . એશવર્યમાં વધારો થાય છે. 
 
 
કમળના બીયડની માળાને ને કમળકાકડીની માળા કહેવાય છે . આ માળાને પહેરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય઼ છે . સાથે જ શત્રુ મુશ્કેલીઓ પણ દૂર થાય઼ છે. 
 

જાંબુની માળા ધારણ કરવાથી શનિ દોષ ખત્મ થઈ જાય છે . સાથે જ ધન લાભ પણ થાય઼ છે. 
હળદરની માળાથી બગલામુખીના મંત્રના જપ કરાય છે .  આ માળાને દુર્ભાગ્ય દૂર કરનારી પણ કહેવાય઼ છે
 
વેજયંતી માળા ધારણ કરવી ખૂબ શુભ ફળદાયક છે .  આથી ન માત્ર માનસિક શાંતિ મળે છે પણ કાર્યક્ષેત્રમાં પણ સારા પરિણામ મળવા લાગે છે. 
 
મૂંગાની માળા થી મંગળ ગ્રહની શાંતિ થાય છે. ભૂત પ્રેત અને જાદૂ ટોનાની અસર થાય છે. વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ થાય છે. 
નવ ગ્રહ રત્ન માળામાં બધ ગ્રહના રત્નોને સમાહિત કરાયુ છે. આ માળાને પહેરવાથી યશ વૈભવ એન ભૈતિક સુખ સમૃદ્ધિ વધે છે . 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments