Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં અપનાવો આ ટોટકા અને ફાયદા જુઓ

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (17:22 IST)
29 સપ્ટેમ્બરના રોજ નવરાત્રી વિશ્રામ થઈ જશે. આ દરમિયાન સાચા મનથી ઘરમાં આ ઉપાય કરી લેશો તો માતા તમારા ઘરમાં કુબેરનો ખજાનો ખોલી નાખશે.  
 
- કાળા કપડામાં 25 ગ્રામ ફટકડીનો ટુકડો લપેટીને ઘર કે દુકાનના મુખ્ય દરવાજાની વચ્ચોવચ્ચ ટાંગી દો.. જો લટકાવવા માટે જગ્યા ન હોય તો કાંચના કોઈ વાસણમાં પણ તેને મુકી શકો છો. થોડા જ દિવસોમાં તમને મહાલક્ષ્મીની અપાર કૃપાનો અનુભવ થશે. 
 
- પતિ પત્ની વચ્ચે કારણ વગર લડાઈ ઝગડા થતા હોય કે કોઈ કારણસર પરેશાને રહેતી હોય તો ફટકડીના 4-5 ટુકડા બેડરૂમમાં મુકી દો.. પરસ્પર પ્રેમ સંબંધો ગાઢ થશે. 
 
- વોશરૂમમાં ફટકડીના 4-5 ટુકડા કાંચના કોઈ વાસણમાં નાખીને મુકી દો.. એક મહિના પછી આ ટુકડા બદલી નાખો.. ઘરમાં ફેલાયેલી દરેક પ્રકારની નકારાત્મકતાથી રાહત મળશે. 
 
- નાનુ બાળક સૂતી વખતે ગભરાય જતુ હોય તો મંગળવારે અથવા રવિવારે ફટકડીનો એક ટુકડો બાળકના માથા નીચે મુકી દો. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments