Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે

Webdunia
બુધવાર, 7 ડિસેમ્બર 2016 (17:09 IST)
1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ભીની ચણાની દાળ સાથે ગોળ અને  થોડી  કાળી વાટેલી હળદરને દબાવી દર્દી માણસ પર થી 7 વાર ઉતારી ગાયને ખવડાવી નાખો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.

 
2. જો કોઈ માણસ કે બાળજને નજર લાગી ગઈ હોય તો કાળા કપડામાં હળદર બાંધી 7 વાર ઉપરથી ઉતારી જળમાં પ્રવાહિત કરી નાખો. 
 
3. કોઈની જન્મકુંડળીમાં ગુરૂ અને શનિ પીડિત છે તો એ જાતક આ ઉપાય કરવું. શુક્લ્સપક્ષના પ્રથમ ગુરૂવારે નિયમિત રૂપથી કાળી હળદર વાટી ચાંદલા લગાડવાથી આ બન્ને ગ્રહ શુભ ફળ આપવા લાગશે. 

4. જો કોઈની પાસે ધન આવીને ટકતું નહી તો તેના આ ઉપાય જરૂર કરવા જોઈએ. શુક્લપક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીની ડિબ્બીમાં કાળી હળદર  ,નાગકેશર અને સિંદૂરને સાથમાં રાખી મા લક્ષ્મીના ચરણોથી સ્પર્શ કરાવી ધન મૂકવાના સ્થાન પર મૂકી દો. આ ઉપાય કરવાથી ધન રોકાવા લાગશે. 
5. જો તમારું ધંધો મશીનથી સંબંધિત છે અને દરરોજ કોઈ ન મોંઘી મશીન તમારી ખરાબ થઈ જાય છે તો તમે કાળી હળ્દરને વાટીને કેશર અને ગંગાજળ મિક્સ કરી બુધવારે તે મશીન પરસ વાસ્તિક બનાવી નાખો. આ ઉપાય કરવાથી મશીન જલ્દી ખરાબ નહી થશે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments