Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ મંત્રથી મળી જશે તમારા ડૂવાયેલું પૈસા

Webdunia
શુક્રવાર, 11 નવેમ્બર 2016 (16:36 IST)
આમ તો આજકાલ દરેક કોઈ પોતાના પૈસા ડબલ કરવા ઈચ્છે છે . એના  માટે લોકો ઘણા રીતના ટોટકા અજમાવે છે. પણ ત્યાં જ બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે જેના ડબલના ચક્કરમાં પિસા પાણીમાં ડૂબી જાય છે. તો આજે તમને એક એવું મંત્ર જણાવીશ જે તમારા પૈસા ડૂબવાથી બચાવશે. 
કારણકે આજકાલના સમયમાં દરેક કોઈ એક સારું અને કંફર્ટેબલ લગ્જરી લાઈફસ્ટાઈલ ઈચ્છે છે. એમાં એક ઉપાય છે જે તમારા ડૂબાયેલું ધન તમને પર અપાવી શકે 
 
છે અને એ છે શ્રીકૃષ્ણ મંત્ર શાસ્ત્રો મુજબ સાચા મનથી કરેલ શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના ખાસ ફળદાયી હોય છે અને શ્રીકૃષ્ણનું મંત્ર તમારા પૈસા પરય મળશે. 
 
"કૃં કૃષ્ણાય નમ:" 
 
મંત્ર જાપ કરવાના તરીકા 
 
સવારે સ્નાન કર્યા પછી નિયમિત રીતે આ મંત્રની એક માળા કરવી તમને થોડા જ દિવસોમાં ડૂબાયેલું ધન પરત મેળવવામાં મદદગાર સિદ્ધ થશે. પણ ધ્યાન રાખો કે આજ સુધી કોઈ એવું ઉપાય નહી છે જે તરત તમને પૈસા અપાવી શકે. એને મેળવવા માટે કડી મેહનત કરવાની જરૂરત છે કારણકે વગર મેહનતના તો ભગવાન પણ મેહરબાન નહી હોય . 
 
 
 
 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments