Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળવારનો ખાસ ઉપાય-લૉકર ક્યારે ખાલી નહી રહે

મંગળવારનો ખાસ ઉપાય-લૉકર ક્યારે ખાલી ન રહે

Webdunia
મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (08:00 IST)
જે તમે કમાવ્યું એ તમારું ભાગ્ય હતું, પણ આગળ તમારી ઇચ્છા શક્તિ મુજબ તમે તમારું ભાગ્ય  બદલી શકો છો. 
 
નીચેની પંક્તિઓનું  દરરોજ રટણ કરવાથી હનુમાનજી સાથે યમ, કુબેર અને અન્ય  દેવી-દેવતાઓની કૃપા મળે છે. કુબેરદેવની કૃપાથી તમારી તિજોરીની સંપત્તિ ક્યારેય ખાલી નહી થાય અને હંમેશા ભરેલી રહેશે. 
 
જમ કુબેર દેગપાલ જહાં તે . 
કવિ  કોબિદ કહિ સકે કહા તે 
 
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતાં જ કુબેરજી પોતાનો ખજાનો તેના ભક્તો માટે ખોલી આપે છે. આથી માતા લક્ષ્મીની સાથે સાથે કુબેરજીનુંં ચિત્ર કે  શ્રી રૂપ ઘરમાં સ્થાપિત કરો. વાસ્તુ શાસ્ત્ર મુજબ  માતા લક્ષ્મી અને કુબેરજીના આ ચિત્રો અથવા  શ્રી રૂપ ઉત્તર  દિશા તરફ  સ્થાપિત કરો. જેથી  ઉત્તર દિશા સક્રિય થશે અને બધી આવતી મુશ્કેલીઓનો નાશ થશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે

આગળનો લેખ
Show comments