Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનમાં નિરંતર વૃદ્ધિ માટે નવ સંવત પર કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 20 માર્ચ 2015 (18:00 IST)
જો નવા વર્ષે પહેલી જાન્યુઆરી કે પછી વિક્રમી સંવત આ વર્ષે બેંકમાં નવુ ખાતુ ખોલવામાં આવે તો કે જૂના ખાતામાં ઘન જમા કરવામાં આવે તો ઘનમાં નિરંતર વૃદ્ધિ થાય છે.  આ દિવસે કરવામાં આવેલ કોઈપણ રોકાણ અનેકગણુ વધી જાય છે. તમે નવી વીમા પોલિસી. મ્યુચુઅલ ફંડ. સોનુ વગેરેમાં પહેલા દિવસે લગાવી શકો છો. 
 
આ ઉપરાંત બેંક કે ઘરના લોકરમાં લાલ કે પીળા કપડામાં 12 આખી બદામ બાંધી મુકી દેવામાં આવે તો પણ આભૂષણોમાં વૃદ્ધિ થતી રહે છે અને તેમા ક્યારેય કમી આવતી નથી. 
 
આ ઘણા સમયથી પ્રમાણિત પ્રયોગ છે જે ભારતીય પરંપરા આસ્થા અને જ્યોતિષનો એક ભાગ છે. આ દિવસે લોન એકાઉંટમાં પૈસા પરત કરો અને કોઈને ઉઘાર ન આપો કે ન લો. પછી જુઓ તમારા ઘરમાં કેવી બરકત આવે છે.  

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments