Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sugar Upay- ખાંડથી સંકળાયેલા આ ઉપાય બદલી નાખે છે માણસની કિસ્મત, કરતા જ વધે છે આવક

Webdunia
ગુરુવાર, 7 જુલાઈ 2022 (00:29 IST)
ભગવાન સૂર્યદેવને ખાંડ મિકસ કરી જળ અર્પિત કરો, ખાંડના આ ઉપાયો કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે. તેનાથી તમામ પ્રકારના ગ્રહ દોષો દૂર થાય છે. ભગવાન સૂર્યદેવને ખાંડ મિશ્રિત જળ અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ગ્રહ દોષ દૂર થાય છે. 
 
જો પૈસા મેળવવામાં કોઈ સમસ્યા હોય તો લોટ અને ખાંડની રોટલી બનાવીને કાગડાને ખવડાવો. આમ કરવાથી ધંધામાં પ્રગતિ થવા લાગે છે અને જીવનની અનેક સમસ્યાઓનો અંત આવે છે.
જો કોઈ વ્યક્તિ વેપારમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી છે, તો નિયમિતપણે તાંબાના ગ્લાસમાં ખાંડ અને પાણી મિક્સ કરી પીવું. એટલું જ નહીં સૂર્યદેવને ખાંડ વાળો જળ પણ અર્પણ કરો. આવું નિયમિત કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. 
 
જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તેમાં સફળતા પણ ઈચ્છતા હોવ તો આગલી રાત્રે તાંબાના વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરો. પછી ઘરની બહાર નીકળતા પહેલા આ મિશ્રણને પી લો. આમ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે. 
 
શનિ સાડે સતી અથવા શનિ ઢૈય્યાથી પરેશાન લોકો સૂકા નારિયેળને ઘસીને તેમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવો. આમ કરવાથી કુંડળીમાં હાજર દરેક શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

આગળનો લેખ
Show comments