Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ - શુ તમે જાણો છો ચુટકી ભર સિંદૂરની કિમંત ?

Webdunia
મંગળવાર, 23 ફેબ્રુઆરી 2016 (12:52 IST)
1. સિંદૂરમાં પારો જોવા મળે છે જેને કારણે ચેહરા પર જલ્દી કરચલીઓ નથી પડતી. 
 
2. સિંદૂર મર્મ સ્થાનને બહારના પ્રભાવથી પણ બચાવાય છે તેથી સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ સ્ત્રીની દરિદ્રતા દૂર કરવી છે તો તેને સિંદૂર તમારી માંગ પુરી ભરવી જોઈએ. જાણો કેમ સિંદૂર દ્વારા સેંથી કેમ પુરવામાં આવે છે.
3. સિંદૂર સાથે અનેક ધાર્મિક વાતો જોડાયેલી છે. નવરાત્રિના દિવસોમાં બંગાળમાં લોકો સિંદૂરની હોળી રમે છે. કારણ કે આ હોળી વગર માતાની પૂજા અધૂરી ગણાય છે 
 
4. કેટલાક લોકો પોતાના દરવાજા પર સરસિયાનુ તેલ અને સિંદૂરનો ટીકો લગાવી રાખે છે કારણ કે એવુ કહેવય છે કે વાસ્તુ વિજ્ઞાન મુજબ દરવાજા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો. 
 
5. ચપટીભરીને સિંદૂરની વાત ફક્ત રીલ લાઈફમાં જ નહી પણ રીયલ લાઈફમાં પણ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે લગ્ન સમયે અંગૂઠી કે સિક્કાથી પતિ સિંદૂર ઉઠાવીને પત્નીની માંગ(સેંથી) ભરે છે. કહેવાય છેકે કે ચપટી એકવારમાં જેટલુ સિંદૂર ઉઠાવે છે અને જેટલી લાંબી માંગ તે પોતાની પત્નીની ભરી શકે છે તેનાથી લોકો તેમની મેરિડ લાઈફની લંબાઈનો અંદાજ લગાવે છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments