Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિથી બચાવશે હનુમાન, કરો બસ આટલુ કામ

Webdunia
શનિવાર, 24 જૂન 2017 (10:02 IST)
શનિવારના દિવસે અને શનિ અમાવસ્યા બંનેથી બચવા માટે આ ઉપાય ખૂબ જ કારગર છે. આ ઉપાયોથી તમે શનિની ક્રૂર દ્રષ્ટિથી છુટકારો મેળવી શકે છે. 
 
આ દિવસે સવારે ઉઠીને સ્નાનાદિ વગેરેથી નિવૃત્ત થઈને શનિદેવ એક આસન બિછાવીને શનિદેવના મંત્ર - ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનેય નમ: મત્રની માળાથી 5 વાર જાપ કરો. 
 
આ દરમિયાન પૂજા કરતા માથા પર હનુમાનજીના ચરણ્ણોથી તિલક જરૂર લગાવો. 
 
બ્રહ્મ મુહૂર્તમાં માટીના દીવામાં ચમેલીનુ તેલ નાખીને દીવો પ્રગટાવો. ત્યારબાદ હનુમાન ચાલીસનો પાઠ કરો. આ ઉપરાંત ગોળ અને કેળાને પ્રસાદના રૂપમાં ચઢાવો.  આ ઉપરાંત મંગળવારના દિવસે હનુમાનજીને પીળા લાડુ ચઢાવો. 
 
ત્યારબાદ આખો દિવસ મનમાં શ્રી હનુમતે નમ: મંત્રનો જાપ કરો. ફક્ત શનિ અમાવસ્યા જ નહી દરેક મંગળવારે શનિવારે પણ આ જાપ કરતા રહેશો તો શનિના સાઢેસાતીને કારણે થનારા કષ્ટોનુ નિવારણ થશે. 
 
શનિવારના દિવસે તુલસીના પાન તોડીને તેમની માળા બનાવી લો અને હનુમાન જી અર્પણ કરો. માન્યતા છે કે હનુમાનજી આ માળાને ધારણ કરીને ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments