Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસા અને પ્રમોશનની કમીને ખત્મ કરી શકે છે મીઠાની પોટલીનો આ નાનકડો ઉપાય(see video)

Webdunia
મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (18:14 IST)
મીઠામાં ગજબ શક્તિઓ છે આ જ કારણે તે તમારા ઘરથી નકારાત્મ્ક ઉર્જાને પૂરી રીતે ખત્મ કરી નાખે છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધારવાના કામ કરે છે. 
પણ તેના માટે માત્ર ભોજનમાં જ મીઠું નહી પણ બીજા કામમાં પણ મીઠાના ઉપયોગ કરવું પડશે. આવો જાણી મીઠાના કેટલાક એવા જ ઉપાય ને 
આખુ મીઠું( મીઠાના ગાંગડા) લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મેનગેટ પર લટકાવવાથી ઘરમાં કોઈ પણ રીતની નેગેટીવિટી પ્રવેશ નહી કરે છે.
 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

રાત્રે સૂતા સમયે પાણીમાં ચપટી મીઠું મિક્સ કરી હાથ પગ ધોવાથી તનાવ દૂર હોય છે અને ઉંઘ સરસ આવે છે. 
અઠવાડિયામાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું મિક્સ કરી બાળકોને નવડાવવા તો નજર દોષથી બચ્યા રહેશે અને સ્વાસ્થય સંબંધિત પરેશાની ઓછી થશે. 
 
ઘરમાં હમેશા સમુદ્રી મીઠુંના પોતા કરવું જોઈએ. તેનાથી દરિદ્રતા દૂર રહે છે. 
 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments