Webdunia - Bharat's app for daily news and videos

Install App

Red Chilli ઈંટરવ્યૂહ માટે જઈ રહ્યા છો તો કરી લો લાલ મરચાના આ જોરદાર ઉપાય, મળશે સફળતા

Webdunia
બુધવાર, 27 જુલાઈ 2022 (00:06 IST)
Red Chilli Remedies For Job: જીવનમાં સુખ-શાંતિ મેળવવા અને એશોઆરામથી જીવન જીવવા માટે દરેક કોઈ ખૂબ મેહનત કરે છે જેથી જીવનમાં સફળતા 
 
મેળવી શકાય. ઘણી વાર સખ્ત મેહનત સિવાય વ્યક્તિને સફળતા મળતી નથી. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવ્યા છે જેના વિશે જણાવ્યુ છે. આ ઉપાયોને 
 
કરવાથી વ્યક્તિના જીવનમાં સફળતા મળે છે. આવો જાણી લાલ મરચાંના આ ઉપાયો વિશે. 
 
કરિયરમાં સફળતા મેળવવા 
સારી નોકરી મેળવી દરેક વ્યક્તિનો સપનો હોય છે. એક સારી નોકરી જ વ્યક્તિના બધા સપના પૂરા કરે છે. તેથી જો તમે ક્યાંક નોકરીના ઈંટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો ઘરથી નિકળતા પહેલા પાંચ સૂકી લાલ મરચા લો અને તેને ઘરના ઉંબરા પર રાખી દો. ત્યારબાદ કોઈ પણ શુભ કામ માટે જતા સમયે આ મરચા પર પગ મૂકીને નિકળી જાઓ. આ ઉપાયથી તમારો ઈંટરવ્યૂ તો સારુ થશે જ સાથે જ સફળતા પણ મળશે. 
 
અટકાયેલા કામ પૂરા થશે 
ખૂબ લાંબા સમયથી અટલાયેલા કામને પૂરા કરવા અને તેમાં સફળતા મેળવવા માટે જ્યોતિષમાં જણાવેલ લાલ મરચાના ઉપાય કારગર છે. લાલ મરચાના 21 લઈને કોઈ લોટા કે જગમાં પાણી ભરીને તેમાં નાખો. હવે આ પાણીને તમારા ઉપરથી 7 વાર ઉતારીને બહાર રોડ પર આ પાણી ફેંકી દો. આવુ કરવાથી અટકાયેલા કામ જલ્દી પૂરા થઈ જશે. 
 
બુરી નજર ઉતારવા માટે 
જો તમે ઘરમાં કોઈ બાળકને બુરી નજર લાગી ગઈ છે તો  તેને બચાવવા માટે લાલ મરચા લઈને બાળકની ઉપરથી 7 વાર ઉતારવો. તે પછી તે મરચાને સળગાવી નાખો. આવુ કરવાથી બાળકને લાગી ખરાબ નજર ઉતરી જશે. 
 
ઘરમાં બરકત માટે 
મેહનત કરવા છતાંય ઘરમાં બરકત નથી થઈ રહી છે તો તમે 7 લાલ મરચા લો અને એક રૂમાલમાં બાંધીને એવી જગ્યા રાખી દો જ્યા% તમે ધન રાખો છો આવુ કરવાથી ઘરમાં બરકત પરત આવશે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments