Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 7 ઉપાયો તમારી કિસ્મત ચમકાવી શકે છે

Webdunia
શનિવાર, 30 એપ્રિલ 2016 (17:09 IST)
કિસ્મત મહેનત કરનારાઓની સાથે હંમેશા રહે છે. પણ જો તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ છે તો કિસ્મત જલ્દી ચમકી શકે છે.   આમ તો બ્રહ્માંડમાં અનેક ઉર્જા વિદ્યમાન છે. પણ સકારાત્મક ઉર્જા તમારા લક્ષ્યને મેળવવામાં  ઘણી હદ સુધી મદદ કરે છે. 
 
કોશિશ એ હોવી જોઈએ કે આપણા ઘર ઓફિસ અને આ ઉપરાંત એ બધા સ્થાન જ્યા તમે જાવ છો ત્યા સકારાત્મક વાતાવરણ હોય.  પણ સકારાત્મક ઉર્જા ત્યા નથી તો આપણે કેટલાક ઉપાય અજમાવીને તેને ત્યા કેન્દ્રિત કરી શકીએ છીએ. 
 
તમારા ઘરની આજુબાજુ સ્વચ્છતાનુ વિશેષ ધ્યાન રાખો 
ઘર હોય કે ઓફિસ પ્રવેશ દ્વાર સામે ફૂલોની સુંદર તસ્વીર લગાવો 
પરસ્પર સહયોગની ભાવના રાખો. જો તમે આવુ કરો છો તો ઘરમાં સકારાત્મક ઉર્જા કાયમ બની રહેશે. 
ઘરમાં તુલસીનો છોડ લગાવો. આ નકારાત્મક શક્તિને દૂર કરે છે. 
ઘર કેટલુ પણ જૂનુ હોય પણ સમય સમય પર તેની રિપેરિંગ અને કલર કરાવતા રહો.  

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments