Webdunia - Bharat's app for daily news and videos

Install App

Money Totke - પૈસાની તંગી દૂર કરવા અપનાવો આ અચૂક ઉપાયો

લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો
Webdunia
દરેકની ઈચ્છા હોય છે કે તેમના પર લક્ષ્મીની કાયમ કૃપા રહે. તેમની પાસે જે લક્ષ્મી આવે તે તેમને છોડીને ક્યારેન ન જાય અને ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે. જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા ઘરમાં લક્ષ્મી સદૈવ પ્રસન્ન રહે તો કેટલાક અચૂક ઉપાયો અપનાવીને તમારી આ ઈચ્છા પૂરી કરી શકો છો.

ઉપાય :

- દરેક પૂનમના દિવસે સવારે શુદ્ધ થઈને પીપળના વૃક્ષને જળ ચઢાવો

- પ્રત્યે ગુરૂવારે તુલસીના છોડમાં થોડું દૂધ નાખેલુ પાણી ચઢાવો

- જો તમને વડના ઝાડ નીચે કોઈ નાનકડો છોડ ઉગેલો દેખાય તો તેને ઉખાડીને તમારા ઘરમાં લગાવો.

- ઉમરડાની(ગૂલર)ની જડને કપડામાં બાંધીને તેને તાવીજમાં નાખીને હાથ બાજુ પર બાંધી દો.

- પીપળના વૃક્ષની છાયામાં ઉભા રહીને લોખંડના પાત્રમાં પાણી લઈને તેમા દૂધ ભેળવી તેને પીપળની જડમાં નાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે અને ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે.

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

આગળનો લેખ
Show comments