Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Mantra - પૈસાની તંગીથી પરેશાન છો, બરકત જોઈએ તો અજમાવો આ સહેલા ઉપાય

Webdunia
શુક્રવાર, 14 જુલાઈ 2017 (13:15 IST)
- તમારા પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કુમકુમના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ઓમ સ્વસ્તિક એક ઓંકાર ખંડા વગેરે બનાવો કે તેના ચિત્ર/સ્ટીકર લગાવવાથી ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. 
 
- પ્રવેશ દ્વાર પર પાણી મુકવાથી નકારાત્કમ ઉર્જા અંદર નથી આવતી
 
- બેડરૂમ કે બેઠકમાં સમગ્ર પરિવારનુ હાસ્ય અને ખુશીવાળુ ચિત્ર લગવો. દિવગંત પરિજનોની ફોટો પૂજા કક્ષમાં દેવતાઓના ચિત્રો સાથે ન મુકશો. ઘરની પશ્ચિમી દીવાલ પર લગાવો. 
 
- બે મુખી રૂદ્રાક્ષ અથવા સફેદ ચંદનની માળાથી ભગવાન શિવનો મંત્ર જાપ કરો. મંત્ર ૐ શ્રી સોમેશ્વરાય શશિ મૌલયે નમ: શિવાય. 
 
- બેઠક કે બેડરૂમમાં બનાવટી ફુલ ન મુકશો 
 
- બેડરૂમમાં દર્પણ ન મુકો. 
 
- ઘર કે દુકાનના આંગણમાં સવાર સવારે ઝાડુ લગાવીને ધોઈ નાખો. પછી પોતુ લગાવો કે લગાવડાવો. ઝાડુ ખુલ્લા સ્થાનને બદલે આડી કરી ઘરના દક્ષિણ ભાગમાં મુકો. 
 
- નારંગીનુ બોનસાઈ વર્તમાન ઘરમાં ક્યારી કે કુંડામાં દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
- જો મકાન ન બની રહ્યુ હોય તો વર્તમાન ઘરમાં જ્યા તમે ભાડુઆત છો, દાડમ કે બોનસાઈ લગાવી લો. આ અનુભૂત ઉપાયથી કેટલાય લોકોની રહેઠાણ સમસ્યા હલ થઈ છે. 
 
- સૂતી વખતે માથુ દક્ષિણ કે પશ્ચિમ  તરફ મુકો અને દરવાજાની ઠીક સામે ન સૂવો. જો બીમ હોય તો તેની નીચે તમારુ શરીર ન આવે નહી તો આરોગ્ય ખરાબ થશે. 
 
-પુસ્તકોની તિજોરી બંધ મુકો.  સેફ કે ધન મુકનારી તિજોરી ઉત્તર તરફ ખુલે તો ધનમાં વૃદ્ધિ થતી રહેશે. 
 
- નવા વર્ષે કે નવા સંવત કે ધનતેરસ પર બેંકમાં પૈસા જમા કરાવો. ખાતુ ક્યારેય ખાલી નહી રહે. 
 
- મંગળવાર અને શનિવારે લોન ન લેવી કે ન તો એગ્રીમેંટ પર હસ્તાક્ષર કરવા 
 
- સાંજે ઘરની બધી લાઈટો થોડા સમય માટે સળગાવી રાખો. ઘી નો દીવો શક્ય હોય તો જરૂર પ્રગટાવો. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments