Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Mantra - આ ચમત્કારિક લોટો દૂર કરશે તમારી દરેક પરેશાની (See Video)

Webdunia
ગુરુવાર, 19 જુલાઈ 2018 (18:31 IST)
લાલ કિતાબમાં દરેક પ્રકારની સમાસ્યા દૂર કરવાના અચૂક  ઉપાય બતાવ્યા છે. મોટાભાગના લોકોને કુંડળી જોયા પછી જ ઉપાય બતાવવામાં આવે છે. 
 
એક એવો ઉપાય જેને બધા કરી શકે છે. 
 
જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની માનસિક પરેશાની છે તો આ ઉપાય અચૂક છે.  આ ઉપરાંત તેનાથી અન્ય પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. 
 
ઉપાય - 
 
- એક તાંબાના લોટામાં પાણી ભરીને તેમા થોડુ લાલ ચંદન નાખીને ભેળવી લો.   
 
- હવે આ લોટાને સૂતી વખતે તમારા માથા પાસે મૂકીને સૂઈ જાવ. 
 
- સવારે ઉઠીને સૌ પહેલુ કામ એ જળને કોઈ વૃક્ષ પર ચઢાવી દો. 
 
- ઘરમાં જો કુંડામાં તુલસી કે અન્ય કોઈ છોડ લાગ્યો હોય તો ત્યા પણ ચઢાવી શકો છો. 
 
- આ ઉપાયને 43 દિવસ સુધી કરવાનો છે.  ધીરે ધીરે તમારી પરેશાની દૂર થઈ જશે.
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments