Webdunia - Bharat's app for daily news and videos

Install App

અઠવાડિયાના સાત દિવસ કરશો આ કામ તો બની જશો લખપતિ

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (16:19 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે તેમના ઘરમાં લક્ષ્મીનો આગમન થતું રહે. તેના માટે તો લોકો ઘણા ઉપાય કરે છે. જો તમે ઈચ્છો છો કે થોડા દિવસોમાં અમીર થઈ જાઓ. તો અમે તમને કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છે . જેને કરવાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમને ક્યારે પણ ધનની કમી નહી થશે. 
તો આવો જાણીએ આ ઉપાય વિશે. 
 
1. જ્યોતિષશાસ્ત્ર મુજબ તમે શનિવારના દિવસે તમારા ઘરના મુખ્ય બારણા પર સરસવના તેલનો દીપ પ્રગટાવો. જ્યારે આ દીપ બુઝી જાય તો તે તેલને પીપળના ઝાડ પર ચઢાવી દો. 
 
2. તેમજ જયારે પણ પૂજાસ્થળમાં ઘી નો દીપક પ્રગટાવો તેમાં થોડું કલાવો(લાલ દોરો) નાખી દો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો આગમન થશે. 
 
3. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિની કમી ન હોય , તો ઘર પર તુલસીનો છોડ જરૂર લગાવો. 
 
4. દાન આપવું એવું પુણ્યનો કામ ગણાય છે. જે તમે જેટલું આપશો અને લોકોની સહાયતા કરશો તેટલું જ લક્ષ્મીનો આગમન થશે. 
 
5. દર રોજ લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. તેની સાથે જ માતા લક્ષ્મીને સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાડો. 
 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments