Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Mantra - ખૂબ જ કામનું છે આ Flower... ધનમાં લાવે છે બરકત

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2018 (07:03 IST)
પ્રકૃતિમાં અનેક પ્રકારની વનસ્પતિયો અને ખનિજ લવણ જોવા મળે છે. કેટલીક વનસ્પતિયોનો ઉપયોગ મોટાભાગે જડી બૂટ્ટીયોના રૂપમાં પણ કરવામાં આવે છે. 
 
આવી જ એક વનસ્પતિ છે જેનો ઉપયોગ તંત્ર-મંત્રની ક્રિયામાં કરવામાં આવે છે. જેનુ નામ છે નાગકેસર. તેને એક ફૂલના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. 
 
આ એક રીતે ધન પ્રદાન કરનારુ તેમા વધારો કરનારુ ફૂલ માનવામાં આવે છે.  આવો જાણીએ તેના તાંત્રિક ઉપાય જે ધન વૃદ્ધિમાં છે અસરદાર. 
 
- શુક્લ પક્ષની રાત્રિએ ચાંદીની એક ડબ્બી લો તેમા નાગકેસર અને મધ ભરીને શુક્લ પક્ષના શુક્રવારની રાત્રે તમારી ઘરની તિજોરીમાં મુકી દો. 
 
- દર શુક્રવારે નાગકેસ્રના એક ફૂલની પૂજા કરો. ત્યારબાદ તેને એક સફેદ કપડામાં લપેટીને તમારા ઘર કે ઓફિસની તિજોરીમાં મુકી દો. 
 
- પૂનમના દિવસે નાગકેસરના ફૂલથી શિવલિંગની પૂજા કરો. અને પૂજા પછી તેને તમારા ઘરમાં લઈ આવો. 
 
- આખી હળદર, સોપારી, ચોખાના થોડા દાણા અનીક સિક્કો લઈને તાંબાના ટુકડા સહિત એક કપડામાં બાંધી તમારા ઘરની તિજોરીમાં મુકી દો. 
 
- એવુ માનવામાં આવે છે કે આ તાંત્રિક ઉપાયોથી જલ્દી જ ધનમાં બરકત થવા માંડે છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments