Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Manatr - ખરાબ નજરથી બચવાની 5 Tips

Webdunia
બુધવાર, 10 મે 2017 (13:24 IST)
ખરાબ નજર જો કોઈને લાગી જાય તો તેનાથી બચવુ મુશ્કેલ થઈ જાય છે.   અનેક લોકો તેને નજર લાગવી પણ કહે છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ સમજે છે.  જો ખરાબ નજર જેવુ કંઈ હોય પણ છે તો તેનાથી બચવાનો ઉપાય તાંત્રિક બતાવે છે. આવો જાણીએ આવા જ કેટલાક ઉપાયો... 
 
- મંગળવાર અને શનિવારના દિવસે ઘરની બહાર લીંબુ મરચા ટાંગો. આ સૌથી સસ્તો અને સટીક ઉપાય છે. 
- ઘરમાં ગંગાજળનો છંટકાવ અને પૂજાનો ધુમાડો કરો. 
- નજર ઉતારવા માટે પીળી સરસવ સાથે લાલ સૂકાયેલા 5 મરચા લઈને નજર લાગેલા વ્યક્તિ પરથી ઉતારી લો. 
- સરસવના તેલમાં સફેદ રૂની વાટ બનાવીને તેને ડુબાડી લો. ત્યારબાદ ઘરની પાછળની બાજુ જ્યા કોઈ નહી એ રીતે નજર લાગેલ વ્યક્તિ પરથી ઉતારી લો પછી બત્તી સળગાવી દો. 
- નજર દોષથી છુટકારો મેળવવા માટે ભૈરવ મંદિરમાંથી મળનારો કાળો દોરો પણ બાંધી શકો છો. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments