Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખૂબ જ પાવરફુલ છે હનુમાનજીનો 'શાબર મંત્ર'

Webdunia
મંગળવાર, 9 મે 2017 (11:36 IST)
હનુમાનજીના અનેક શક્તિશાળી મંત્રો અને નામો વિશે અમે તમને પહેલા જ બતાવ્યુ છે. આજે અમે તમને એક ધાર્મિક પુસ્તક મુજબ હનુમાનજીના સૌથી પાવરફુલ મંત્ર વિશે બતાવી રહ્યા છીએ. જેમા સૌથી વધુ શક્તિઓ છિપાયેલી છે. 
આ મંત્રની તાકત એટલી છે કે આ કોઈને પણ વશમાં કરી શકે છે.  પણ ધ્યાન રહે કે તેના ઉચ્ચારણમાં કોઈપણ ભૂલ ન થઈ શકે. આ હનુમાનજીનો શાબર મંત્ર છે. 
 
હનુમાન શાબર વશીકરણ મંત્ર કોઈ બીજા પર તમે તમારુ નિયંત્રણ મુકવા માટે કરવો ત્યારે સફળ થાય છે જ્યારે તમે તેનુ ઉચ્ચારણ  યોગ્ય રીતે કરો અને વશીકરણ કોઈ ખોટી ઈચ્છાથી ન કરો. 
 
આનો જાપ કરવા માટે કાળા કપડા પહેરીને શુક્રવારના દિવસે સતત 5 દિવસ સુધી જાપ કરો. ત્યારબાદ પૂજા કરેલી માળાને એક ખાડો ખોદીને તેમા દાંટી દો. 
 
હનુમાન જાગ..... કિલકારી માર... તૂ હુંકારે... રામ કાજ સંવારે... ઓઢ સિંદૂર સીતા મૈયા કા.... તૂ પ્રહરી રામ દ્વારે.... મે બુલાઉ, તુ અબ આ... રામ ગીત તુ ગાતા આ ... નહી આયે તો હનુમાના... શ્રી રામ જી ઔર સીતા મૈયા કી દુહાઈ.... શબ્દ સાંચા... પિંડ કાચા.. ફુરો મન્ત્ર ઈશ્વરોવાચા... 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments