Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસાની સમસ્યા દૂર થઈ જશે આજે જ કરો આ ઉપાય

Webdunia
શુક્રવાર, 12 મે 2017 (15:05 IST)
જો તમે લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આજના દિવસ માટે શુભ પરિણામ આપનારો બની શકે છે.  શુક્રવારના દિવસે સુખ-સમૃદ્ધિ મેળવવા માટે હોય છે. 
 
આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા મા લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે. પણ જો આ દિવસે કરવામાં આવેલ ઉપાય યોગ્ય નિયમ અને ઢંગ પૂર્વક ન કરવામાં આવે તો તે બેકાર જાય છે.  તો ચાલો હવે જાણીએ શુક્રવારના દિવસે વિશેષ રૂપે કરવામાં આવનારા આ ઉપાય. જેનો લાભ પણ વધુ મળે છે. 
 
સવાર સવારે સ્નાન વગેરે કરીને તમારા ઘરના મંદિરમાં ઘી નો દીવો પ્રગટાવો. ત્યારબાદ 'ૐ શ્રી શ્રીયે નમ:' મંત્રનો 108 વાર જાપ કરો. 
 
આ દિવસે સાંજના સમયે નાની કન્યાઓને મતલબ 7 વર્ષની વય સુધીની કન્યાઓને ભોજન કરાવો. કન્યાઓને ભોજનમાં ખીર અને સાકર જરૂર પીરસો. 
 
સતત ત્રણ શુક્રવાર તમે આવુ જ કરો. થોડા સમય પછી આ તમને જરૂર ફળ આપશે.  આ દિવસે નિયમમુજબ સફેદ રંગના વસ્ત્ર પહેરો અને બ્રાહ્મણને ચોખાનુ દાન કરો. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments