Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસ્તા પર લીંબૂ મરચા પર પગ નહી મૂકવા જોઈએ , જાણો શા માટે ?

Webdunia
સોમવાર, 20 માર્ચ 2017 (16:46 IST)
રસ્તા પર લીંબૂ મરચા પર પગ નહી મૂકવા જોઈએ , જાણો શા માટે ? 
 
પ્રશ્ન એ  છે કે લીંબૂ અને મરચામાં એવું શું હોય છે જે ખરાબ નજરથી બચાવે છે ? એના મુખ્ય બે કારણ  છે. એક તંત્ર-મંત્ર સાથે સંકળાયેલ છે અને બીજુ  મનોવૈજ્ઞાનિક
માનવું છે કે લીંબૂ, તરબૂચ, સફેદ કોળુંં અને મરચાને તંત્ર ટૉટકામાં વિશેષ રૂપે વાપરવામાં આવે છે. . લીંબૂનો ઉપયોગ ખરાબ નજર સાથે સંબંધિત બાબતોમાં  કરાય છે. તેનું  સૌથી મહત્વપૂર્ણ કારણ છે તેનો સ્વાદ. લીંબૂ ખાટુ અને મરચા તીખા હોય છે. બન્નેના આ ગુણ માણસની એકાગ્રતા અને ધ્યાનને તોડવામાં સહાયક છે. 
 
હમેશા  લોકો તેમના ઘર, ઑફિસ કે દુકાનને ખરાબ નજરથી બચાવ માટે લીંબૂ-મરચા બાંધે છે. જ્યારે એ ખરાબ થઈ જાય છે તો તેને સડક પર ફેંકી નાખે છે. 
 
તમે વધારેપણ વડીલને કહેતા સાંભળ્યું હશે કે સડક પર લીંબૂ મરચા પડ્યા હોય તો તેના પર પગ નહી મૂકવા જોઈએ. તેના પાછળ કોઈ અંધવિશ્વાસ નહી છે. તેનો એક મહત્વપૂર્ણ અને મોટું કારણ છે. 
 
જ્યારે કોઈ બુરી નજરથી બચવા માટે લીંબૂ મરચા બાંધે છે તો તેના ઘર કે વ્યાપાર સ્થળની તરફ જે પણ નકારાત્મક વિચારની સાથે તે દુકાનની તરફ જુએ છે એ નકારાત્મક ઉર્જા તે લીંબૂના દ્વારા ગ્રહણ કરી લેવાય છે. 
 
જ્યારે તે  લીંબૂ મરચાને તે સ્થાનથી હટાવીને સડક પર ફેંકાય આ માટે જાય છે જે જેથી લોકોના પગ તેના પર પડે. 
 
તેનાથી તે માણસનો તો ફાયદો હોય છે કારણ કે જેટલું વધરે લીંબૂ મરચા કુચલાય છે તેટલું જ નકારાત્મક સોચા ને ખરાબ નજરના પ્રભાવ ઓછા થાય છે. અને તેમની દુકાન કે વ્યાપારિક સ્થળ પર તેમનો સકારાત્મક પ્રભાવ પડે છે. 
 
પણ જો લોકો તેના પર પગ રાખે છે, તો તેની નકારાત્મક ઉર્જા કે ખરાબ નજરનો પ્રભાવ તેમના જીવન પર પડવા લાગે છે અને તેમની પ્રમોશન અને સારા કાર્યોમાં બાધા આવવા લાગે છે, કારણકે નકારાત્મક ઉર્જાનો જીવનને પ્રભાવિત કરે છે. તેના માટે સડક પર પડેલ લીંબૂ પર પગ નહી મૂકવાથી બચવું જોઈએ. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments