Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટોટકોના અસર હટાવા માટે ખાસ ટોટકા( See Video)

ટોટકો
Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2017 (17:02 IST)
ઘણી વાર અમે નહી ઈચ્છતા પણ બીજા દ્વારા કરેલ ટૉટકામાં ફંસાઈ જાય છે અને પરેશાન થવા લાગીએ છે. એવા કેટલાક ઉપાય કરી ટોટકોના અસર ઓછી કરી શકીએ છે. 
* સોમવારેના દિવસે જો ઉતારો કરવું હોય તો , તે દિવસે બરફીના ટુકડાથી ઉતારા કરીને ગાયને ખવડાવા જોઈએ. 
 
* મંગળવાર- જો મંગળના દિવસે ઉતારા કરવાની જરૂર પડે તો રે દિવસે મોતીચૂરના લાડુથી ઉતારા કરવું જોઈએ અને કૂતરાને નાખવું જોઈએ. 
 
* બુધવારે- બુધવારેના દિવસે ઉતારા હોય તો , તે દિવસે ઈમરતી કે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ અને તે કૂતરાને નાખવું જોઈએ. 
 
* ગુરૂવારે- બૃહસ્પતિવારના દિવસે સાંજે પાંચ મિઠાઈઓ એક દોનામાં રાખીને ઉતારો કરવું જોઈએ. ઉતારા કરીને તેમાં ધૂપબત્તી અને નાની ઈલાયચી રાખી પીપળના ઝાડની મૂળમાં પશ્ચિમ દિશામાં રાખીને પરત આવી જવું જોઈએ. ઉતારા કરતા આવતા સમયે પાછળ વળીને નહી જોવું જોઈએ અને ન રસ્તમાં કોઈથી વાત 
કરવી જોઈએ. ઘર આવીને હાથ-પગ ધોઈને કોઈ કાર્ય કરવું જોઈએ. 
 
* શુક્રવાર- શુક્રવારના દિવસે ઉતારા કરવા  હોય તો , સાંજે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ અને તે કૂતરાને નાખવું જોઈએ.
 
* શનિવારે- શનિવારના દિવસે ઈમરતી કે મોતીચૂરના લાડુંથી ઉતારો કરવું જોઈએ. જો શનિવારે કાળા કૂતરો મળે તો તેને આ ઈમરતી નાખી જાય તો બહુ સારું. 
 
* રવિવાર- રવિવારેના દિવસે ઉતારો કરવું હોય તો, બરફીના ટુકડાથી ઉતારા કરીને ગાયને ખવડાવા જોઈએ. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

10 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા, જલ્દી જ મળશે ખુશ ખબર

આગળનો લેખ
Show comments