Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરે જ યંત્ર અને મંત્રની મદદથી વેપારમાં લાભ મેળવો

Webdunia
સોમવાર, 4 મે 2015 (13:07 IST)
વેપાર કે વ્યવસાય કોઈપણ વ્યક્તિ માટે જીવનયાપનનું સાધન છે. કેટલાક લોકો મહેનત તો ખૂબ કરે છે પણ તેમને જોઈતું ફળ નથી મળતુ.  જેનાથી તેઓ નિરાશ અને હતાશ થવા માંડે છે. રૂપિયા પૈસાની કમીને કારણે તેઓ વેપારના પ્રચાર અને પ્રસાર માટે ઈચ્છવા છતા અન્ય કોઈ વિકલ્પને અપનાવી નથી શકતા. ઘરે જ યંત્ર અને મંત્રની મદદથી મનોવાંછિત ધન અને વેપારમાં ઉન્નતિ મેળવી શકાય છે. 
 
કૃષ્ણ પક્ષની ચતુર્દશી, રવિ કે ગુરૂપુષ્ય નક્ષત્રમાં વેપાર વૃદ્ધિ યંત્ર ભોજપત્ર, તાંબા, ચાંદી કે સુવર્ણ પત્ર પર શુભ મુહુર્તમાં બનાવડાવીને તેની પૂજા અર્ચના કરો. સફેદ આસન, સફેદ પુષ્પ, સફેદ વસ્ત્રનો પ્રયોગ કરી ૐ હીં શ્રી નમ: મંત્રની એક માળાનો જાપ 21 કે 51 દિવસ સુધી કરવાથી યંત્ર સિદ્ધ થઈ જાય છે આ યંત્રને તિજોરી, કબાટ કે વેપાર સ્થળ પર મુકવાથી વેપારમાં વૃદ્ધિ અને લાભ મળે છે. 
 
મંત્ર અને યંત્રને સિદ્ધ કરવા માટે પૂર્ણ સ્વચ્છતાનુ ધ્યાન રાખો. પૂજન કરતી વખતે સફેદ કપડાં પહેરો.  

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments