Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યના પ્રકોપથી બચવું છે તો , રવિવારે ન ખાવો આ 5 વસ્તુઓ

avoid this five food on sunday

Webdunia
રવિવાર, 13 ઑક્ટોબર 2019 (06:30 IST)
ભગવાન સૂર્યને હિન્દુઓના મુખ્ય દેવતા ગણાય છે. અને આ વૈદિક જ્યોતિષના મુખ્ય તત્વોમાં થી એક છે. આ નવગ્રહના મુખિયા પણ છે. એના દેવીય અવતારમાં એને સાત ઘોડાના રથ પર સવાર બતાવ્યા છે. આ ઈન્દ્રધનુષના સાત રંગો કે શરીરના સાત ચક્રના પ્રતીક છે. 
 
ભગવાન સૂર્યની પ્રકૃતિ 
 
રવિવારના ઈષ્ટદેવ ભગવાન સૂર્યને એમની ગર્મ અને સૂકી પ્રકૃતિના કારણે  વૈદિક જ્યોતિષમાં કેટલાક હાનિકારક રૂપમાં વર્ણિત કર્યા છે. 
આશીર્વાદ
 
એ આત્મા , ઈચ્છાશક્તિ , પ્રસિદ્ધિ , આંખ , સામાન્ય જીવનશક્તિ , સાહસ , શાસન ,પિતા અને પરોપકારના ગુણોના વર્ણન કરે છે. 
 
જો ભગવાન સૂર્યના પ્રકોપથી બચવું છે તો રવિવારના દિવસે આ વસ્તુઓ નહી ખાવી જોઈએ. 

                                                                 આગળ  જુઓ કઈ છે એ વસ્તુઓ ....... અને શું છે કારણ 

મસૂર 
મસૂરમાં બહુ વધારે માત્રમાં પ્રોટીન હોય છે જે માંસમાં મળતા પ્રોટીન કરતા પણ વધારે હોય છે. આથી એને દેવભોગમાં એટલેકે ભગવાનના પ્રસાદના રૂપમાં નહી ખાઈ શકાય છે. 
 










લાલ શાક 
રવિવારના દિવસે લાલ શાક ખાવું અશુભ ગણાય છે. કારણ કે આ રીતે મિશ્રિત અલ્પકાલિક બારેમાસી છોડને વૈષ્ણવ ધર્મમાં મૃત્યુના પ્રતીક ગણાય છે. 

લસણ 
લસન બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે સારું ગણાય છે પણ એને રવિવારે નહી ખાવું જોઈએ કારણકે એને મૃત માણસના પરસેવાના રૂપમાં જણાવ્યા છે. 

માછલી 
માછલીને પ્રોટીનનું સારું સ્ત્રોત ગણાય છે પણ રવિવારે એને ખાવાની ના પાડી છે . કારણકે આ માંસ છે. 
 

 
ડુંગળી 
ડુંગળી એક મુખ્ય શાક છે અને આશરે દરેક ઘરમાં મળે છે . રવિવારના દિવસે ડુંગળીના સેવન કરવું અશુભ ગણાય છે અને એને ભગવાન સૂર્યને પણ નહી ચઢાવાય છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments