Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 વસ્તુઓને પાસ મૂકવાથી ભાગ્ય સાથ આપે છે, મળે છે સફળતા

Webdunia
ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (11:29 IST)
જીવનની સફળતાનો મોટું મહ્ત્વ છે. કહે છે કે સફળતા મેળવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમારું ભાગ્ય આગળ વધવા અને દરેક પગલામાં સફળતા મેળવા માટે ભાગ્યનો સાથે આપવું જરૂરી છે. કહેવાય છે કે કેટલાક જ્યોતિષ ઉપાયોને અજમાવાથી ભાગ્ય સાથ આપે છે અને અમે ઈચ્છિત કામમાં સફળતા મળે છે. આ જ નહી પણ તમારા કામમાં કે મુશ્કેલી આવી રહી હોય તો એ ખત્મ થઈ જાય છે . આજે અમે તમને આ 6 વસ્તુઓ વિશે જણાવીશ 
- જો કોઈ નોકરી માટે ઈંટરવ્યૂહ માટે જઈ રહ્યા છો તો તમારા પર્સમાં હમેશા પીપળના પાનને રાખવા જોઈએ. કહેવાય છે કે પીપળના પાનમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. પણ તે તમારા ખિસ્સામાં મૂકતા આ વાતનો ધ્યાન રાખવું જોઈએ કે આ કપાય નહી કે વળે નહી. 
 
- મોર પંખ- જ્યોતિષ મુજબ કહેવાય છે કે જો ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો હમેશા તમારા ખિસ્સામાં મોરપંખ મૂકવા જોઈએ.  તેને કોઈ લાલ રંગના સિલ્કના કપડામાં મૂકો કે પછી પીળા રંગના કપડમાં મૂકો. વાસ્તુ મુજબ આ પણ કહી શકાય છે મોરપંખ ધન માટે સારું ગણાય છે. 
 
- ભાગ્ય સાથ આપે છે તો ખુશીઓ પણ સાથે આવી જાય છે. કહેવાય છે કે જો તમે તનાવમાં રહો છો તો જ્યોતિષ ઉપાયના મુજબ સફેદ રંગનો પત્થર તેમની પાસે મૂકો. તેનાથી ભાગ્ય તો તમારું સાથ આપશે સાથે જ તમારા જીવનમાં સકારાત્મકતા પણ આવશે. 
 
- જ્યોતિષમાં કહ્યું છે કે જો તમને સવારે-સવારે કમાણી કરીને પહેલો સિક્કો મળે તો તેને તમારી પાસે મૂકવા. તેને બિલ્કુલ પણ ખર્ચ ન કરવા. કહેવાય છે કે આ સિક્કો અને ધનને આકર્ષિત કરે છે. 
 
- જ્યોતિષ મુજબ કહેવાય છે કે જો કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોય તો આ વાતનો ધ્યાન રાખવું કે ચાર લવિંગના પાનને તમારા ખિસ્સામાં મૂકીને બહાર કાઢો. કહેવાય છે કે તેનાથી ભાગ્ય સાથ આપવા લાગે છે. 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments