rashifal-2026

કંગના રનૌતના અનેક ટ્વીટ્સને ટ્વિટરે હટાવ્યા, જણાવ્યુ એક્ટ્રેસ પર કેમ લીધી મોટી એક્શન

Webdunia
ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (16:27 IST)
એક્ટ્રેસ કંગના રનૌતે અનેક ટ્વીટ્સ પર ટ્વિટરે એક્શન લીધા છે અને તેમને પોતાના પ્લેટફોર્મ પરથી હ્ટાવી દીધા છે. કંગના રનૌત વિરુદ્ધ એક્શન લેવા પર ટ્વિટર તરફથી નિવેદન રજુ કરવામાં આવ્યુ છે. ટ્વિટરના પ્રવક્તાએ કંગના વિરુદ્ધ એક્શન પર કહ્યુ છે, અમે એ ટ્વીટ્સ વિરુદ્ધ એક્શન લીધી છે જે અમારી નીતિઓનુ ઉલ્લંઘન કરે છે. હાલ ટ્વિટર પરથી જે ટ્વિટસ હટાવ્યા છે તેના સ્થાન પર લખ્યુ છે આ ટ્વીટ હવે ઉપલબ્ધ નથી.  કારણ કે આ ટ્વિટરના નિયમોનુ ઉલ્લંઘન કરતુ હતુ. 
 
કંગના રનૌતે અમેરિકી પૉપ સિંગર રિહાના વિરુદ્ધ તમામ ટ્વીટ્સ કર્યા હતા. આ ઉપરાંત ખેડૂત આંદોલનને લઈને પણ તેમની તરફથી નિવેદન કરવામાં આવ્યા હતા. તેમાથી કેટલાક ટ્વીટસ પર ટ્વિટરે આપત્તિ બતાવી છે અને તેમને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવ્યા છે.  આ પહેલા પણ કંગના રનૌતે ટ્વિટર એકાઉંટ પર એક્શન લીધી હતી. જેના જવાબમાં કંગના રનૌતે કહ્યુ હતુ કે તે પાછળ નહી હટે અને પોતાની ફિલ્મો દ્વારા નવા રાષ્ટ્રવાદી વર્ઝનમાં જોવા મળશે.  ખેડૂત આંદોલનથી લઈને સુશાંત સિંહ રાજપૂતની મોત સુધીના મામલે કંગના રનૌત પ્રમુખતાથી વાત મુકતા ચર્ચામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ડાયેટ સારું હોવા છતા પણ કેમ વધી જાય છે યૂરિક એસિડ ? જાણો વજન કંટ્રોલ કરવાની રીત

ગોળ ગધેડાનો મેળો - ક્યારે અને ક્યા ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો ? જાણો આનો ઈતિહાસ અને શુ છે આ નામ પાછળનુ કારણ

સાવિત્રીબાઈ ફુલે - ભારતની પહેલી મહિલા શિક્ષક, જેઓ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેમની પર છાણ અને પત્થર ફેંકતા

શીતળા સાતમની રેસીપી- ગળ્યા ભજીયા

તમારી કિડની સારી રીતે કામ કરી રહી છે કે નહિ કેવી રીતે જાણશો ?

આગળનો લેખ
Show comments