Festival Posters

શિયાળામાં ફાયદાકારી : ગુંદર અને ડ્રાયફ્રુટના પૌષ્ટિક લાડવા

કલ્યાણી દેશમુખ
P.R
સામગ્રી - 100 ગ્રામ ગુંદર(સુકામેવાના દુકાને મળી રહેશે) 400 ગ્રા મ ઘી, 250 ગ્રામ અડદની દાળ (8 કલાક પલાળેલી) 100 ગ્રામ બદામના લાંબા કાપેલા ટુકડા, કાજુ 100 ગ્રામ, ખારેક(ઠળિયા કાઢીને કાપેલી) 100 ગ્રા મ, કોપરું છીણેલુ ં ( સેકેલું)100 ગ્રામ, 250 ગ્રામ દળેલી ખાંડ. 200 ગ્રામ ગોળ, 20 ગ્રામ ખસખસ, 10 ગ્રામ ઈલાયચી, 20 ગ્રામ સૂંઠનો પાવડર.

બનાવવાની રીત - સૌ પ્રથમ અડદની દાળનુ પાણી નિતારી તેને પેપર પર સુકવી દો. ગુંદરના નાના-નાના ટુકડા કરીને 2-3 કલાક તેને તડકામાં મુકો. કડાહીમાં ઘી ગરમ કરો અને તેમા ગુંદર નાખીને તળો. જ્યારે તે ફુલીને ડબલ થઈ જાય ત્યારે કાઢી લો

હવે ઘી મા બદામ, કાજુ, અને ખારેકને થોડા-થોડા તળીને કાઢી લો. અને મિક્સરમાં ફેરવી લો, કરકરા રહેવા જોઈએ, લોટ જેવા ન વાટો. અડદની દાળ ઉપરથી કોરી થઈ જાય કે મિક્સરમાં દળી લો અને બચેલા ઘી માં અડદનો લોટ ધીમાં ગેસ પર 15-20 મિનિટ સુધી શેકો,

હવે આ સેકેલા લોટમાં બદામ, ખારેક, કોપરું, કાજુ, ગુંદર, અને દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવી લો. થોડાક ઘીમા સૂંઠ સેકીને દાળના મિશ્રણમાં નાખો. બે ચમચી ઘી માં ગોળને ઝીણો વાટી ઓગાળી લો અને ગોળ ફુલે કે તરત લોટમાં મિક્સ કરો. ઈલાયચી પાવડર મિક્સ કરો. . દળેલી ખાંડ પણ નાખી દો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. લાડુ બનાવી લો. લાડુ ન વળે તો તેમા અડધો કપ ઘી અથવા દૂધ નાખીને લાડુ બનાવો.

આ લાડવા ઠંડીમાં પૌષ્ટિક અને ગુણકારી રહે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

IND U19 vs PAK U19 Final LIVE Score, Asia Cup 2025: ભારતને બીજી સફળતા મળી, પાકિસ્તાને એક વિકેટ ગુમાવી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગોળીબારમાં 3 બાળકો સહિત 11 લોકોના મોત

પ્રિયંકા ગાંધીએ એવું શું કહ્યું જેનાથી પીએમ મોદી ખડખડાટ હસવા લાગ્યા? સ્પીકરની ચા પાર્ટીમાં શું થયું તે જાણો.

ગુજરાતમાં SIR ડેટા જાહેર, 7.3 મિલિયન મતદારોના નામ દૂર કરવામાં આવ્યા. જાણો જો વિસંગતતાઓ જોવા મળે તો શું કરવું.

ઉત્તર પ્રદેશમાં વહેલી સવારે એન્કાઉન્ટર: 50,000 રૂપિયાનું ઈનામ ધરાવતો લૂંટારુ આઝાદ ઠાર

વધુ જુઓ..

ધર્મ

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ બીજ મંત્ર - પાછલા જન્મના ખરાબ કર્મોનો કરશે નાશ, જાણો કેવી રીતે કરવો જાપ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Show comments