Dharma Sangrah

નવી સ્વીટ ડિશ - નારિયેળની કચોરી

Webdunia
સામગ્રી - 2 ઇલાયચી, 2 તજ, દોઢ કપ નારિયેળ, 5-6 કપ મેંદો, 5-6 ચમચી ઘી, 2-3 ચમચી ખાંડ, 2 કપ વેજિટેબલ ઓઇલ.

બનાવવાની રીત - તજ અને ઇલાયચીને એક મિક્સરમાં નાંખી પીસી લો અને એક બાજુએ મૂકી દો. હવે એક મોટા વાસણમાં મેંદો લો અને તેમાં ઘી, સાવ થોડી ખાંડ અને થોડું મીઠું નાંખો. ત્યારબાદ તેમાં પાણી નાંખો અને મુલાયમ રહે એ રીતે લોટ બાંધી લો. હવે નારિયેળ પાવડર લો અને તેમાં તજ તેમજ ઇલાયચીનો પાવડર અને પ્રમાણસર ખાંડ મિક્સ કરો. હવે ગુંથેલા લોટને લઇને તેમાં એક નાનું છેદ બનાવો. તેની અંદર નારિયેળ પાવડર નાંખો અને પછી તેને કિનારેથી ઢાંકી દો. આ રીતે બધા બોલ બનાવીને તૈયાર કરો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને પછી તેને ડીપ બ્રાઉન રંગ થાય તે રીતે તળી લો. તૈયાર છે તમારી નારિયેળની કચોરી. તમે આ કચોરી ગરમા-ગરમ અને ઠંડી થાય ત્યારે પણ ખાઇ શકો છો.

નોંધ - આ કચોરીમાં તમે ઇચ્છો તે ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Money On Dating: અહી ડેટ પર જવા માટે સરકાર આપે છે પૈસા, રેસ્ટોરેંટ સિનેમા જવુ Free, લગ્ન પાક્કા થાય તો મળે છે 25 લાખ

Gold Silver Rate: સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, ચાંદી પણ તબાહી મચાવી રહી છે

Weather news- યુપી અને બિહાર સહિત 15 થી વધુ રાજ્યોમાં કોલ્ડ ડે એલર્ટ જારી, આ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની શક્યતા

Priyanka Gandhi for PM: પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પીએમ બનવા પર મૌન તોડ્યું, કહ્યું આ મોટી વાત

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલા દિવસે 13 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

વધુ જુઓ..

ધર્મ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

આગળનો લેખ
Show comments