Biodata Maker

ગુજરાતી રેસીપી-પાઈનાપલનું શીરો

Webdunia
મંગળવાર, 18 એપ્રિલ 2017 (15:27 IST)
જરૂરી સામગ્રી 
1 કપ પાઈનાપલ પ્યૂરી 
1 મોટા ચમચી ઘી 
1 મોટી ચમચી ખાંડ 
1 કપ લો ફેટ મિલ્ક 
1 કપ સૂજી 
3 મોટા ચમચી શુગર ફ્રી 
અડધી નાની ચમચી ઈલાયચી 
અડધી નાની ચમચી કેસર 
સજાવટ માટે 
પાઈનાપલના બે ટુકડા 
2 બદાલ કાપેલા 
 
વિધિ
- ધીમા તાપ  પર એક મોટા તળિયાની કડાહી ગર્મ કરવા માટે મૂકો. 
- કડાહીને સોનેરી થવા સુધી તેમાં પાઈનાપલ પ્યૂરી અને ખાંડનો ભૂકો મિક્સ કરી 3-4 મિનિટ સુધી રાંધવુ. અને તાપને બંદ કરી નાખવું. 
- હવે એક બીજા પેનમાં ઘી ગર્મ કરી સોજી શેકી લો. 
- સોજીને સોનેરી થતા તેમાં લો ફેટ મિલ્ક મિક્સ કરો અને ચમચાથી હલાવતા રહો. 
- જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય તો તેમાં પાઈનાપલ પ્યૂરી, ઈલાયચી અને  કેસર મિક્સ કરી 1-2 મિનિટ સુધી મધ્યમ તાપ પર રાંધવું. 
- નક્કી સમય પછી તમે જોશો પાઈનાપલ શીરો તૈયાર છે. 
- પાઈનાપલના ટુકડા અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

સોનિયા ગાંધીને કોર્ટનો મોટો ઝટકો, નાગરિકતા કેસમાં નોટિસ જારી

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 20 લોકોના મોત

Asim Munir - અસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા કહ્યું, "ભારત કોઈ ગેરસમજમાં ન રહેવું

Compensation for flight delays - ફ્લાઈટ લેટ કે સૂચના વગર કેસર થાય તો મળશે વળતર, શુ કહે છે નિયમ

23 દિવસમાં વર્ષોનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો, કારણ કે બાળકનો શ્વાસ પથારીમાં જ બંધ થઈ ગયો... આખી વાર્તા તમને ચોંકાવી દેશે.

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

આગળનો લેખ
Show comments