Dharma Sangrah

ગુજરાતી રેસીપી - સીંગદાણાની ચીકી

Webdunia
સોમવાર, 12 જાન્યુઆરી 2015 (17:36 IST)
સામગ્રી - સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી. 
 
બનાવવાની રીત - સીંગદાણાને સેકીને અધકચરા વાટી લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખી ને સારી રીતે હલાવો અને ઈલાયચી નાખી નીચે ઉતારી લો. હવે એક થાળીની પાછળ તેલ લગાવી આ મિશ્રણને પાથરી મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી. 
 
નોંધ - યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે સેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

રવિન્દ્ર અને રીવાબાએ લીધા પીએમ મોદીના આશીર્વાદ: જનસેવાના મંત્ર સાથે મંત્રી રીવાબાની દિલ્હીમાં ખાસ મુલાકાત

Surat News: સાવધાન! બાથરૂમનું ગીઝર મોત બનીને આવ્યું: 5 કલાકમાં આખો પરિવાર કાળનો કોળિયો બન્યો

ગર્લફ્રેન્ડ સાથેની ખાનગી પળો પુખ્ત વયના લોકો માટે સામગ્રી બની, એડલ્ટ સાઇટ પર વિડિઓ વાયરલ

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

કયામત સુધી 'બાબરીનું માળખું ફરીથી બનાવવામાં આવશે નહીં' બારાબંકીમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું,

વધુ જુઓ..

ધર્મ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Show comments