Biodata Maker

Eid Special Recipe - શીર-ખુરમા

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (13:34 IST)
ઈદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી છે. આ અવસર પર આમ તો માંસાહારી પણ બનાવાય છે. પણ શીર ખુરમાનો પોતાનો જુદો જ અંદાજ હોય છે. આજે ઈદ પર અમે તમને શીર ખુરમા બનાવતા શીખવાડી રહ્યા છીએ. શીરનો મતલબ થાય છે દૂધ ખુરમા મતલબ કોરમા મતલબ સૂકા મેવાનુ મિશ્રણ. તેમા કોપરું, કિશમિશ, દરાખ, કાજૂ વગેરેનો સમાવેશ છે. તેને મીઠા દૂધમાં પલાળેલી સેવઈઓ પર સજાવાય છે. આવો જાણીએ શીર ખુરમા બનાવવાની વિધી. 
સામગ્રી - એક પેકેટ ઝીણી સેવઈ
4 લીટર દૂધ 
1 કપ ખાંડ 
20 આખી ઈલાયચી 
1/2 ટી સ્પૂન ઈલાય પાવડર 
1 કપ બદામ કાજૂ અને પિસ્તા 
1/2કપ ફ્રેશ મલાઈ 
1/2 ટી સ્પૂન કેસર 
1/2 કપ કિશમિશ 
1/2 ટી સ્પ સ્પૂન ગુલાબ જળ 
1 ચમચી બટર 
 
બનાવવાની રીત - સૌ પહેલા સેવઈને એક પેનમાં ઘી કે બટર નાખીને સોનેરી થતા સુધી ફ્રાય કરો. જ્યારે આ તૈયાર થઈ જાય ત્યારે તેમા 1/4 કપ ખાંડ નાખીને ફ્રાય કરો. હવે તેમા કપની મદદથી ધીરે ધીરે દૂધ નાખો અને ઘટ્ટ થતા સુધી પકવો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા કાજૂ બદામ અને પિસ્તા નાખો. હવે દૂધને અડધુ થતા સુધી પકવો અને બચેલી બધી સામગ્રી અને ખાંડ નાખી દો.  હવે સેવઈ પણ બફાઈ ગઈ હશે. તેથી હવે તેમા ગુલાબ જળ પણ નાખી દો.  પછી મલાઈ નાખીને 10 મિનિટ થવા દો. હવે જ્યારે સેવઈયા પૂરી બફાય જાય ત્યારે તેની ઉપર કેસર અને ઈલાયચી પાવડર નાખીને સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુપી અને મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, કેરળમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું

હોળી-ધૂળેટી પર મુસાફરોને મોટી ભેટ: GSRTC દોડાવશે 1300 વધારાની એસટી બસો, જાણી લો રૂટ અને બુકિંગ વ્યવસ્થા

જબલપુરથી કર્ણાટક સુધી કોમી તણાવ: શિવાજી જયંતિ અને પ્રાર્થના દરમિયાન પથ્થરમારો અને તોડફોડ શા માટે થઈ?

ચેટજીપીટીના સીઈઓએ એન્થ્રોપિકના સીઈઓ સાથે હાથ કેમ ન મિલાવ્યો? સેમ ઓલ્ટમેને પોતે કારણ સમજાવ્યું.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વહીવટી ફેરબદલ: 59 TDOની સામૂહિક બદલી

વધુ જુઓ..

ધર્મ

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

આગળનો લેખ
Show comments