rashifal-2026

Eid Special Recipe - શીર-ખુરમા

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (13:34 IST)
ઈદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી છે. આ અવસર પર આમ તો માંસાહારી પણ બનાવાય છે. પણ શીર ખુરમાનો પોતાનો જુદો જ અંદાજ હોય છે. આજે ઈદ પર અમે તમને શીર ખુરમા બનાવતા શીખવાડી રહ્યા છીએ. શીરનો મતલબ થાય છે દૂધ ખુરમા મતલબ કોરમા મતલબ સૂકા મેવાનુ મિશ્રણ. તેમા કોપરું, કિશમિશ, દરાખ, કાજૂ વગેરેનો સમાવેશ છે. તેને મીઠા દૂધમાં પલાળેલી સેવઈઓ પર સજાવાય છે. આવો જાણીએ શીર ખુરમા બનાવવાની વિધી. 
સામગ્રી - એક પેકેટ ઝીણી સેવઈ
4 લીટર દૂધ 
1 કપ ખાંડ 
20 આખી ઈલાયચી 
1/2 ટી સ્પૂન ઈલાય પાવડર 
1 કપ બદામ કાજૂ અને પિસ્તા 
1/2કપ ફ્રેશ મલાઈ 
1/2 ટી સ્પૂન કેસર 
1/2 કપ કિશમિશ 
1/2 ટી સ્પ સ્પૂન ગુલાબ જળ 
1 ચમચી બટર 
 
બનાવવાની રીત - સૌ પહેલા સેવઈને એક પેનમાં ઘી કે બટર નાખીને સોનેરી થતા સુધી ફ્રાય કરો. જ્યારે આ તૈયાર થઈ જાય ત્યારે તેમા 1/4 કપ ખાંડ નાખીને ફ્રાય કરો. હવે તેમા કપની મદદથી ધીરે ધીરે દૂધ નાખો અને ઘટ્ટ થતા સુધી પકવો. જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા કાજૂ બદામ અને પિસ્તા નાખો. હવે દૂધને અડધુ થતા સુધી પકવો અને બચેલી બધી સામગ્રી અને ખાંડ નાખી દો.  હવે સેવઈ પણ બફાઈ ગઈ હશે. તેથી હવે તેમા ગુલાબ જળ પણ નાખી દો.  પછી મલાઈ નાખીને 10 મિનિટ થવા દો. હવે જ્યારે સેવઈયા પૂરી બફાય જાય ત્યારે તેની ઉપર કેસર અને ઈલાયચી પાવડર નાખીને સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments