Dharma Sangrah

ગુજરાતી રેસીપી- સોજીના રસગુલ્લા

Webdunia
શુક્રવાર, 27 જુલાઈ 2018 (17:39 IST)
1 કપ સોજી 
2 ચમચી દેશી ઘી 
1 મોટી ચમચી ખાંડ 
અડધો કપ સમારેલા ડ્રાઈ ફ્રૂટસ 
પાણી જરૂર મુજબ 
સજાવટ માતે 
1 નાહી ચમચી સમારેલા પિસ્તા 
ચપટી કેસર 
વિધિ 
- મધ્યમ તાપ પર એક પેનમાં દૂધ અને ખાંડ ઉકળવા માટે મૂકો. 
- ધીમે-ધીમે ચમચીથી હલાવતા સોજી નાખવી જેથી ગાંઠ ન પડે. 
- ચમચી સતત ચલાવતા રહો જ્યારે સુધી સોજી પૂર્ણ રૂપથી ઘટ્ટ ન થઈ જાય. 
- સોજીના ઘટ્ટ થતા જ તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો. 
- સોજીના ઠંડા થતા જ તેને હથેળીઓથી વચ્ચે રાખી હળવું ચપટું કરી નાખો. 
- હથેળીમાં ઘી લગાવીને તેને ચિકણો જરૂર કરી લો. 
- હવે સોજીના વચ્ચે ડ્રાઈ ફ્રૂટ્સ ભરો અને ગોળ આકાર ના રસગુલ્લા બનાવી લો. 
- મીડિયમ તાપમાં એક પેનમાં ખાંડ અને પાણી નાખી ચાશની તૈયાર કરી લો. 
- ચાશણી તૈયાર થતા જ રસગુલ્લાએ ચાશ્ણીમાં નાખો અને ઢાકીને 2 -3 મિનિટ પકાવું. 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો. તૈયાર છે સોજીના રસગુલ્લા. સમારેલા પિસ્તા અને ચપટી કેસરથી ગાર્નિશ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments