rashifal-2026

મીઠાઈમાં બનાવો કઈક ખાસ આ રીતે બનાવો ચમચમ

Webdunia
મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (18:30 IST)
સામગ્રી - 500 ગ્રામ માવો, 200 ગ્રામ દળેલી ખાંડ, 8-9 કેસરના રેસા, અડધો કપ નારિયળનુ છીણ.
સજાવવા માટે - 1 મોટી ચમચી ઝીણી કતરેલી પિસ્તા 
 
બનાવવાની રીત - કેસરને એક નાની ચમચી પાણીમાં પલાળીને ઘૂંટી લો. માવાને થોડો સેકી લો. ઠંડો થયા પછી હાથથી મેશ કરીને ચીકણો કરો. તેમા દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ માવામાંથી 1/4 ભાગ જુદો કાઢી મૂકો. અને તેમા કેસર મિક્સ કરો જેથી પીળા રંગનો થઈ જાય. આ મિશ્રણના નાના નાના બોલ બનાવી લો. 
 
બાકીના સફેદ ભાગની ગોલ ચમચમ બનાવી લો. તેને આંગળીથી દબાવીને તેમા પીળા બોલ મૂકો અને હળવેથી બંધ કરો. 
 
આ રીતે બધા ચમચમ બનાવી લો. એક પ્લેટમાં નારિયળનુ છીણ ફેલાવો અને તેમા ચમચમ રગદોળી દો. પીરસતી વખત ઉપરથી પિસ્તા ભભરાવો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો બ્લાસ્ટ, અનેક મજૂરોના મોત

Honeymoon Murder 2.O: અંજૂ-સંજૂના પ્રેમમાં આશીષની ચઢી બલિ, લગ્નના 3 મહિના પછી હત્યારી દુલ્હને રચ્યુ ખતરનાક ષડયંત્ર

પીએમ મોદીની સાથે અપ્રિય ઘટના બની શકતી હતી, સ્પીકર ઓમ બિરલાનો સનસનીખેજ ખુલાસો - 'મારા કહેવાથી જ પીએમ સદનમાં આવ્યા નહી'

Bharat Taxi launch - અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે ભારત ટેક્સી, કેવી રીતે ખતમ થશે ઓલા-ઉબરનો ઝગડો ? 4.5 કરોડ લોકોને મળશે નોકરી

વધુ જુઓ..

ધર્મ

Vaihav Laxmi Vrat Vidhi: ક્યારથી શરૂ કરવું જોઈએ વૈભવ લક્ષ્મીનું વ્રત ? જાણો વૈભવ લક્ષ્મી વ્રતનું મહત્વ અને વ્રતની વિધિ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

આગળનો લેખ
Show comments