Dharma Sangrah

ઘઉંના લોટનો શીરો

કલ્યાણી દેશમુખ
સામગ્ર ી - ઘઉંનો લોટ એક વાડકી, ઘી બે મોટી ચમચી, ગોળ એક વાડકી,અડધી વાડકી પાણી. સુકોમેવાની કતરન

બનાવવાની રી ત - એક કઢાઈમાં ઘી તપાવી તેમા લોટને સારી રીતે સેકી લો. લોટ બદામી થાય કે તેમા ગોળ અને થોડુ પાણી નાખીને હલાવતા રહો. પાણી એટલુ જ નાખવુ જેટલા પ્રમાણમાં લોટ ભીનો થાય અને ગોળ ઓગળી જાય. પાંચ મિનિટ ગેસ પર મુકીને ઉતારી લેવુ. આ શીરો બાળકો માટે ઠંડીમાં પૌષ્ટિક છે, અને સુવાવડી સ્ત્રીઓ માટે આ શીરો ઘણો જ પૌષ્ટિક છે. ઉપરથી સુકો મેવો ભભરાવો.
વધુ જુઓ..

જરૂર વાંચો

IDEO: વિરાટ કોહલીએ ટપકાવ્યો સરળ કેચ, અનુષ્કા શર્માનું રીએક્શન થઈ ગયું વાયરલ

RCB vs SRH: આઈપીએલના ઇતિહાસમાં પહેલી વાર આરસીબીએ આ સિદ્ધિ હાંસલ કરી, હૈદરાબાદ સામેની જીત બની ગઈ ખાસ

વડોદરા રેલવે સ્ટેશન પર હાઈટેક સુવિધા: ગુજરાતનું પ્રથમ 'ડિજિટલ લોન્જ' શરૂ, મુસાફરોને મળશે એરપોર્ટ જેવો અનુભવ

31 માર્ચ પહેલા પતાવી લો આ 10 જરૂરી ફાઈનેંશિયલ કામ, નહી તો થઈ શકે છે નુકશાન

ગુજરાતમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો પૂરતો સ્ટોક: અફવા ફેલાવનારાઓ સામે હર્ષ સંઘવીની કડક ચેતવણી

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 29 માર્ચ

Kamada Ekadashi Daan: કામદા એકાદશીનાં દિવસે રાશી મુજબ કરો દાન, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વરસશે કૃપા

Kamada Ekadashi 2026: કામદા એકાદશીના દિવસે જરૂર કરો આ ઉપાય, વિષ્ણુ ભગવાન પુરી કરશે દરેક કામના

Aaj nu panchang - આજનુ પંચાંગ -28 માર્ચ

Kamada Ekadashi 2026: 28 કે 29 માર્ચ, ક્યારે રાખવામાં આવશે કામદા એકાદશીનુ વ્રત ? જાણો તારીખ અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments