Dharma Sangrah

બાળકોને મૃત્યુ દોષથી બચાવે છે આ લગ્ન

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2016 (16:25 IST)
છતીસગઢમાં કોરબા-બાલ્કો માર્ગ પર સ્થિત બેલગિરીમાં સંથાલ આદિવાસીઓની એક બસ્તી છે જ્યાં મકર સંક્રાતિ ના દિવસે એક એવી પરંપરા છે જેમાં એ એમના બાળકોના મૃત્યુદોષને દૂર કરવા માટે કૂતરાથી એના લગ્ન કરાય છે. આ છે હેરાના કરી નાખે એવી પરંપરા . જ્યારે તમારા બાળકના દાંત પહેલી વાર આવ્યા હશે ત્યારે તમે ખુશીથી ઝૂમી ગયા હશો . 
 
દૂધના દાંતોથી જ્યારે કઈક કાપવાની કોશિશ કરે તો એને એવું કરતા જોઈ સુખ બધા માટે યાદગાર હોય છે. પણ ઓડિશાના રહેતા સંથાલ આદિવાસીઓ માટે આ ઘડી નવી ચિંતા લઈને આવી છે . જો સંથાલ બાળકોના ઉપરના દાંત પહેલા આવી જાય તો એને એમના બાળકોના મૃત્યૂ દોષ સતાવા લાગે છે. આ દોષથી બચવા માટે એ એક અનોખું અનુષ્ઠાન કરાવે છે જેમાં બાળકોના લગ્ન કૂતરાથી કરાય છે. 
 
શિશુ રોગ વિશેષજ્ઞ ડૉ. નો કહેવું છે કે નાના બાળકોના દાંત આવવાની પ્રક્રિયા એક સાધારણ શારીરિક પ્રક્રિયા છે . હવે આ સમયે એના પહેલા ઉપરના દાંત આવે છે કે નીચે આ તો પ્રકૃતિ પર નિર્ભર છે. પોતે મારા દીકરાના ઉપરના દાંત પહેલા આવ્યા. ઘણી વાર દાંત આવવાની સમય એ સ્થાન પર ગોદગુદી થાય છે આથી બાળક જે કઈ પણ લઈને ચાવવા લાગે છે. . આ સમયે ફકત આટલુ જ ધ્યાન રાખો કે એ બાળકના ઉપરના દાંત પહેલા આવી ગયા તો એના પર કોઈ ગ્રહ દોષ નથી. આ મેડિકલમાં માં કોઈ અંધવિશ્વાદ થી વધારે કઈ નહી. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

shri krishna ashtakam - શ્રી કૃષ્ણ અષ્ટકમ

Saphala Ekadashi 2025: આ રીતે દેવી તુલસીની પૂજા કરો, બધી આર્થિક સમસ્યાઓ દૂર થશે

Show comments