Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને મૃત્યુ દોષથી બચાવે છે આ લગ્ન

બાળકોને મૃત્યોદોષથી બચાવે છે આ લગ્ન
Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2016 (16:25 IST)
છતીસગઢમાં કોરબા-બાલ્કો માર્ગ પર સ્થિત બેલગિરીમાં સંથાલ આદિવાસીઓની એક બસ્તી છે જ્યાં મકર સંક્રાતિ ના દિવસે એક એવી પરંપરા છે જેમાં એ એમના બાળકોના મૃત્યુદોષને દૂર કરવા માટે કૂતરાથી એના લગ્ન કરાય છે. આ છે હેરાના કરી નાખે એવી પરંપરા . જ્યારે તમારા બાળકના દાંત પહેલી વાર આવ્યા હશે ત્યારે તમે ખુશીથી ઝૂમી ગયા હશો . 
 
દૂધના દાંતોથી જ્યારે કઈક કાપવાની કોશિશ કરે તો એને એવું કરતા જોઈ સુખ બધા માટે યાદગાર હોય છે. પણ ઓડિશાના રહેતા સંથાલ આદિવાસીઓ માટે આ ઘડી નવી ચિંતા લઈને આવી છે . જો સંથાલ બાળકોના ઉપરના દાંત પહેલા આવી જાય તો એને એમના બાળકોના મૃત્યૂ દોષ સતાવા લાગે છે. આ દોષથી બચવા માટે એ એક અનોખું અનુષ્ઠાન કરાવે છે જેમાં બાળકોના લગ્ન કૂતરાથી કરાય છે. 
 
શિશુ રોગ વિશેષજ્ઞ ડૉ. નો કહેવું છે કે નાના બાળકોના દાંત આવવાની પ્રક્રિયા એક સાધારણ શારીરિક પ્રક્રિયા છે . હવે આ સમયે એના પહેલા ઉપરના દાંત આવે છે કે નીચે આ તો પ્રકૃતિ પર નિર્ભર છે. પોતે મારા દીકરાના ઉપરના દાંત પહેલા આવ્યા. ઘણી વાર દાંત આવવાની સમય એ સ્થાન પર ગોદગુદી થાય છે આથી બાળક જે કઈ પણ લઈને ચાવવા લાગે છે. . આ સમયે ફકત આટલુ જ ધ્યાન રાખો કે એ બાળકના ઉપરના દાંત પહેલા આવી ગયા તો એના પર કોઈ ગ્રહ દોષ નથી. આ મેડિકલમાં માં કોઈ અંધવિશ્વાદ થી વધારે કઈ નહી. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

Show comments