Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MenstrualHygieneDay- પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે

Webdunia
મંગળવાર, 28 મે 2019 (13:02 IST)
પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવે તો સંભળી જાઓ નહી તો, જીવનથી હાથ ધોવું પડશે
માસિક ચક્રમાં મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડે છે પણ ઘણા એવા સંકેત છે જેને જોઈ સાવધાન થઈ જાઓ નહી તો આગળ ચાલીને તમારા જીવ માટે ઘાતક રોગ બની શકે છે. periods
પીરિયડસમાં આ મુશ્કેલીઓ આવતા જ કાળજી લેવી. 
માસિક ચક્ર એક નેચરલ પ્રક્રિયા છે. જેમાં સાવધાની રાખવી જોઈએ. જ્યારે આ સમયે કોઈ ભૂલના સંકેત નજર પડે જેમ કે લોહી વધારે જે ઓછું વહેવું તો તમને તરત ડાકટરની સલાહ લઈ લેવી જોઈએ. 
 
માસિક ચક્રના સમયે જો વધારે લોહી વહે છે તો તમને ફિબ્રોઈડ ટ્યૂમર જેવા ગંભીર રોગ થઈ શકે છે. તેથી તરત તમારા અનુભવી દાકટરથી સારવાર શરૂ કરી નાખવી જોઈએ. 
 
જો માસિક ચક્રમાં તમારી બ્લીડિંગ ઓછી વહે છે તો આ આ થાયરાઈડ વિકારના સંકેત આપે છે. તેથી આ વાતનો પણ ડાકટરથી ટ્રીટમેંટ લેવું જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments