Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi 2019: ક્યારે છે ગણેશ ચતુર્થી, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (09:12 IST)
Ganesh Chaturthi 2019 ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.  આ વખતે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર સોમવારે છે. 
 
ગણેશ ચતુર્થી પૂજન મુહુર્ત - ગણેશ પૂજન માટે મુહુર્ત - બપોરે 11.04 વાગ્યાથી 1.37 વાગ્યા સુધી લગભગ 2 કલાક 32 મિનિટનો સમય છે. 
 
જાણો શુ ગણેશ ચતુર્થીનું મહત્વ 
 
ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશનો આ દિવસે જન્મ થયો હતો. 
 
- ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લપક્ષની ચતુર્થીના રોજ સોમવારના દિવસે મધ્યાહ્ન કાળમાં  સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. તેથી મધ્યાહ્ન કાળમાં જ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે. 
 
- ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનીને વિદ્યા બુદ્ધિના પ્રદાતા, વિઘ્ન-વિનાશક, મંગળકારી કહેવામાં આવે છે. દરેક મહિને કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત કરવામા6 આવે છે. પણ આ ગણેશ ચતુર્થી વ્રત આ બધામાં સૌથી ઉત્તમ હોય છે. 
 
- મહારાષ્ટ્રમાં આ તહેવાર ગણેશોત્સવના રૂપમાં ઉજવાય છે. આ 10 દિવસ ચાલે છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે.  આ દરમિયાન ગણેશજીને ભવ્ય રૂપથી સજાવીને તેમની પૂજા કરવામાં આવે છે.  લોકો પોતાના ઘરમાં ગણેશ સ્થાપના કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments