Webdunia - Bharat's app for daily news and videos

Install App

18ની ઉમ્રમાં ગૌરી પર દિલ હારી બેસ્યા હતા શાહરૂખ, પેરેંટસથી મળ્યા તો છુપાવવું પડ્યું હતું તેમનો ધર્મ

Webdunia
શુક્રવાર, 1 નવેમ્બર 2019 (16:19 IST)
શાહરૂખ ખાન અને ગૌરી બોલીવુડના પાવરફુલ અને પરફેક્ટ કપલમાંથી એક ગણાય છે. બન્નેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. શાહરૂખ અને ગૌરીના લગ્નને 28 વર્ષ થઈ ગયા છે. 2 નવેમ્બરને શાહરૂખ તેમનો જનમદિવસ ઉજવે છે. તો ચાલો આ અવસરે જાણીએ છે તેમની લવ સ્ટોરી વિશે. 
 
શાહરૂખ અને ગૌરીની પ્રથમ ભેંટ 1984માં એક કૉમન ફ્રેડની પાર્ટીના સમયે થઈ હતી. ત્યારે શાહરૂખ માત્ર 18 વર્ષના હતા. શાહરૂખએ જોયું કે પાર્ટીમાં ગૌરી કોઈ બીજા છોકરાની સાથે ડાંસ કરી રહી છે. ગૌરી ડાંસ કરતામાં શરમાવી રહી હતી. શાહરૂખએ જ્યારે ગૌરીથી વાત કરી તો તેને કોઈ ખાસ ઈંટ્રેસ્ટ નહી જોવાયું અને કહ્યુ કે તે તેમના બ્વાયફ્રેંડની રાહ જોઈ રહી છે. ગૌરીની વાત સાંભળી તે સમયે તેમના બધા સપના ચૂર ચૂર થઈ ગયા. 
 
સાચી વાત આ હતી કે ગૌરીનો કોઈ બ્વાયફ્રેંડ નહી હતું અને તેને ઝૂઠ બોલ્યો હતો. આ વાત શાહરૂખએ તેમના એક ઈંટરવ્યૂહમાં જણાવી હતી. એક દિવસ જ્યારે ગૌરી શાહરૂખ ખાનના ઘર પર તેમનો જનમદિવસ સેલિબ્રેટ કરી રહી હતી તો તે વગર જણાવી મિત્રોની સાથે આઉટ ઑફ સ્ટેશન ચાલી ગઈ. ત્યારે શાહરૂખને અનુભવ થયુ કે તે ગૌરીના વગર નહી રહી શકતા. 
 
ગૌરી મુંબઈ આવી ગઈ હતી. શાહરૂખ તેમના કેટલાક મિત્રોની સાથે ગૌરીને આખો શહરમાં શોધવા નિકળી ગયા પણ ગૌરી તેને નથી મળી. ઘણા દિવસો શોધ્યા પછી શાહરૂખને ગૌરી એક બીચ પર મળી. બન્ને લગ્ન કરવાનો ફેસલો કરી લીધું પણ આટ્લું પણ સરળ નહી હતું. 
 
શાહરૂખ મુસ્લિમ હતા અને ગૌરી હિંદુ બ્રાહ્મણ પરિવારથી હતી. તેથી ગૌરીના માતા-પિતાને મનાવવું ખૂબ મુશ્કેલ હતું. તે સિવાય શાહરૂખ તે સમયે ફિલ્મોના માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. શાહરૂખ જ્યારે ગૌરીના માતા-પિતાથી મળ્યા હતા તો તેને પોતાને હિંદુ જણાવ્યુ. આ જ નહી તેને તેમનો નામ પણ બદલી લીધુ હતું. આખેર શાહરૂખ ગૌરીના માતા-પિતાને મનાવવામાં સફળ રહ્યા અને25 ઓક્ટોબરમાં બન્નેના લગ્ન થઈ ગયા. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments