Webdunia - Bharat's app for daily news and videos

Install App

Marriage anniversary- કોઈ બીજાને પસંદ કરતી હતી કાજોલ ન જાણે કેવી રીતે થઈ ગયું અજય દેવગનથી પ્રેમ

Webdunia
સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (12:41 IST)
અજય દેવગન 47 વર્ષના થઈ ગયા છે. 2 એપ્રિલ 1969માં જન્મેલા અજયે બોલીવુડ ની ડ્સ્કી બ્યૂટી કાજોલથી લગ્ન કર્યા હતા. 24 ફેબ્રુઆરી 1999ને બન્ને એ સાત ફેરા લીધા હતા. પણ એમનું  મળ્વું સરળ નહી  હતું. એક સમય હતું જ્યારે એ બન્ને બીજા કોઈની સાથે રેલિશશિપમાં હતા. 
 
                                                                                અજયથી એડવાઈજ લેતી હતી કાજોલ 











એક ઈંટરવ્યૂહમાં કાજોલએ જણાવ્યા કે અજય સથે પહેલા શાર્ટ આપતા જ એને રિયલાઈજ થઈ ગયું હતું કે આ માણસ એમની જીવનમાં મુખ્ય રોલ ભજવશે. આમતો  , એ સમયે કાજોલ અને અજય બન્ને જ કોઈ બીજા સાથે રિલેશશિપમાં હતા. બન્ને મિત્રોની જેમ સાથે સમય વિતાવતા. એ સમય અજય અને કાજોલથી એમના રિલેશનશિપ અને લવ લાઈફને લઈને એડવાઈજ લેતી હતી અને બાબાનીની રીતે અજય એન ટિપ્સ આપતા હતા. 
 

 
 
 
કેવી રીતે નજીક આવ્યા કાજોલ અને અજય 

 
બન્નેની પ્રથમ મુલાકાત હલચલની શૂટિંગ પર થઈ હતી. પહેલા બન્ને મિત્ર બન્યા. પણ અજીબ વાત આ હતી કે પહેલી વરા મળી હતી ત્યારે જોયું કે અજય એક તરફ એકલું બેસી રહેવા પસંદ કતે વધારે વાત નથી કરતા હતા. ત્યારે કાજોલ વિચારતી હતી કે આવું કેવી રીતે થાય કે કોઈ વાત નહી કરે પણ ધીમ્-ધીમે એ કાજોલથી વાત કરવા લાગ્યા અને બન્નેની મિત્રતા થઈ ગઈ. એ પછી બન્ને એક સાથે ઘણી ફિલ્મો જે હિટ રહી એમાં સાથે હતા ઈશ્ક પ્યાર તો હોના હી થા રાજૂ ચાચા અને યૂ મી અને હમ સમય સાથે અજય અને કાજોલના પ્રેમ આગળ વધ્યા અને અંતે 1999માં બન્ને એ લગ્ન કરી લીધા. અજય અને કાજોલની લગ્ન પરંપરાગત મહારાસઃટીયન રીતિથી થઈ. 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments