Webdunia - Bharat's app for daily news and videos

Install App

જંતર-મંતર પર બજરંગ, સાક્ષી અને વિનેશ સામે યુવા કુસ્તીબાજોનો વિરોધ

Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2024 (14:19 IST)
યુવા રેસલરો જંતરમંતર પહોચ્યા- યુવા ભારતીય કુસ્તીબાજોએ બુધવારે જંતર-મંતર ખાતે વરિષ્ઠ કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સામે વિરોધ કર્યો હતો.

યુવા કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરે છે.

યુવા કુસ્તીબાજોએ 'ભારતમાં કુસ્તીની પ્રગતિને અવરોધવા' બદલ ત્રણેય સામે પગલાં લેવાની માંગ કરી હતી. પૂર્વ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની જાતીય સતામણીમાં કથિત સંડોવણી સામે બજરંગ, સાક્ષી અને વિનેશની આગેવાની હેઠળના વિરોધને કારણે કુસ્તીબાજો 2023માં કોઈપણ રાષ્ટ્રીય સ્પર્ધામાં રમી શક્યા ન હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments