Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ ઉપાય કરશો તો પતિ-પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2019 (11:00 IST)
લગ્નના બંધનને સાત જન્મોનો સાથ માનવામાં આવે છે. આ અતૂટ બંધનમાં બંધાયા પછી પતિ પત્ની બંને જ નવા જીવનની શરૂઆત કરે છે. આખી વય સાથે રહેવાના આ બંધનમાં જો હંમેશા પ્રેમ અને વિશ્વાસ કાયમ રહે તોજીવનની રાહ ખૂબ જ સહેલી બની જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. જે જીવનની આ યાત્રાને ખુશીઓથી ભરી શકે છે. 
 
- ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાનો પ્રેમ આદર્શ માનવામાં આવ્યો છે. નવદંપત્તિ પોતાના બેડરૂમમાં શ્રી રાધા-કૃષ્ણનુ ચિત્ર લગાવી શકે છે. આ ચિત્ર જો લાલ રંગના ફ્રેમમાં બનેલુ હોય તો આ ખૂબ જ સારુ રહેશે. લાલ રંગને પ્રેમ અને પવિત્રતાનુ પ્રતિક માનવામાં આવે છે.  આ તસ્વીર બેડરૂમમાં એવા સ્થાન પર લગાવો જ્યા સવાર-સાંજ નજર પડે. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે. 
 
- બેડરૂમમાં ક્યારેય પણ ત્રીજી વ્યક્તિની વાત ન કરવી જોઈએ.  જો તમારા લગ્નનો ફોટો લગાવવા માંગો છો તો બેડરૂમની પૂર્વ દિશાનો જ પ્રયોગ કરવો જોઈએ. ભૂલથી પણ આ તસ્વીરને દક્ષિણ દિશામાં ન લગાવશો. 
 
-પતિ પત્નીએ દક્ષિણ દિશામાં માથુ કરીને જ સુવુ જોઈએ 
- બેડરૂમમાં બેડ સામે કાચ ન લગાવવો જોઈએ. 
- પતિ પત્ની જે બેડ પર સૂતા હોય તે લાકડીનો જ બનેલો હોવો જોઈએ. કોઈ અન્ય ધાતુથી બનેલો બેડ નકારાત્મક ઉર્જા લાવે છે. 
- બેડરૂમમાં ધાર્મિક તસ્વીરો ન લગાવશો. 
- સુખી દાંમ્પત્ય જીવન માટે ઘરમાં શિવ પરિવારની સ્થાપના કરો. 
-ઘરમાં સુખ શાંતિ માટે ઘરના મંદિરમાં વાંસળી મુકો. તેના પ્રભાવથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. અને વાસ્તુદોષ પણ દૂર થાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

આગળનો લેખ
Show comments