Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે માંગલિક છો તો અજમાવો આ 5 અચૂક ટોટકા (વીડિયો)

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2017 (09:57 IST)
- જ્યોતિષ મુજબ જો તમારી કુંડળીમાં મંગળ છે અને આ જ કારણે તમારુ લગ્ન નથી થઈ રહ્યુ કે પછી લગ્ન થયા પછી વૈવાહિક જીવનમાં સંકટ ઉભુ થઈ રહ્યુ છે તો અમારા દ્વારા બતાવેલ 5 ઉપાયો અપનાવો અને નિશ્ચિત થઈ જાવ... તમારો મંગલ દોષ શાંત થઈ જશે 
 
1. પ્રથમ ઉપાય - જો લગ્ન નથી થયુ તો કુંભ વિવાહ કરો કે ઉજ્જૈનમાં મંગળનાથ પર ભાત પૂજન કરાવો.  43 દિવસ સુધી ગાયને રોટલીમાં ગોળ લપેટીને ખવડાવો 
 
2. બીજો ઉપાય - મંગળના કારણે વૈવાહિક જીવનમાં સંકટ ઉભુ થઈ ગયુ છે તો બધા પ્રકારના વ્યસન ત્યજીને હનુમાનજીની શરણમાં રહીને પ્રતિદિન હનુમાન ચાલીસા વાંચો, મંગળવારનુ વ્રત કરો અને હનુમાનજીને સિંદૂર તેમજ ચોલા ચઢાવો 
 
3. ત્રીજો ઉપાય - આંખમાં સફેદ સુરમો લગાવો. કોઈપણ કરિયાણાની દુકાન પરથી તમને આ સુરમો આખો(ગાંગડા) મળે તો તેને વાટીને કાજળની જેમ લગાવો. 
 
4. ચોથો ઉપાય - વહેતા પાણીમાં રેવડી, બતાશા કે મધ વહેવડાવો.. ધ્યાન રાખો કે પાણી સ્વચ્છ અને વહેતુ હોય... 
 
5. પાંચમો ઉપાય - મસૂર, મીઠાઈ કે ગળ્યા ભોજનનુ દાન કરો. લોકોને ગોળ વહેંચો કે મંદિરમાં ગોળનુ દાન કરો. 
 
 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

24 ઓકટોબરનું રાશિફળ - ગુરૂ પુષ્ય યોગના દિવસે ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે આર્થિક લાભ

23 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે શુભ દિવસ

22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ
Show comments