Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોર પંખથી પણ આવે છે ઘરમાં ખુશહાલી, કેવી રીતે ઉપયોગ કરીએ

Webdunia
સોમવાર, 5 ઑક્ટોબર 2020 (07:56 IST)
મોરપંખનો ઉપયોગ બહુ પ્રકારથી કરાય છે. તેનો અમારા રોજના જીવનમાં પણ બહુ જુદા-જુદા રીતે મહત્વ છે. કેટલાક લોકોને તેના સુંદર ડિજાઈન અને રંગ પસંદ છે. જેનાથી તે તેને તેમના ઘરમાં શોખથી સજાવટ રીતે રાખે છે. પણ શું તમને આ વાતનો ખબર છે તમે તમારા જીવનમાં આવતી પરેશાનીઓને પણ મોર પંખની મદદથી દૂર કરી શકે છે. તો આવો જાણીએ તેનો કેવી રીતે ઉપયોગ કરીએ... 
 
જે લોકો રાહુની દશા ઝેલી રહ્યા છે તેના માટે મોરના પંખ ઘરમાં લાવવું તરત ફળદાયક સિદ્ધ થઈ શકે છે. રાહુની દિશાથી પ્રભાવિત માણસને રાત્રે સૂતા સમયે મોરપંખ ને ઓશીંકાના નીચે રાખી સૂવો જોઈએ. 
 
ઘણી વાર એવું હોય છે જે તમને કામ બનતા બગડી જાય છે. તેથી તમે તે સમયે પોતાને કોસતા થતા પરેશાન રહે છે.  આ સમસ્યાનો સમાધાન કાઢવા માટે મોરપંખને તમારા બેડરૂમમના ઉત્તર દિશામાં રાખવું. તેનાથી તમને ઘણા અધૂરા ટાસ્ક પૂરા થઈ જશે. 
 
સામાન્ય રીત જ્યારે તમારા બાળકનો ભણવામાં મન નહી લાગતું હોય તો તમે તે સમયે પરેશાન રહો છો ત્યારે અમે તમને જણાવીએ કે તમે તમારા બાળકની ભણવાની ચોપડીમાં મોર પંખ રાખી દો. આવું કરવાથી બાળકનો મન અભ્યાસમાં એકાગ્ર થવા લાગશે. 
 
વાસ્તુ દોષના નિવારણ માટે મોરપંખનો ઉપયોગ કરાય છે. ઘરની સામે  વાળા ગેટ પર ગણેશજીની મૂર્તિ લગાડો અને તેના ઉપર મોરપંખ મૂકી દો. આવું કરવાથી કોઈ પણ રીતની નેગેટિવ ઉર્જાનો આગમન નહી થશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments