Webdunia - Bharat's app for daily news and videos

Install App

અધિકારીઓના કામથી નારાજ પીએમ મોદી પ્રેઝન્ટેશન અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા

Webdunia
શનિવાર, 14 જાન્યુઆરી 2017 (12:31 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કામને લઈને સખત માનવામાં આવે છે. કામમાં તેઓ કોઈપણ પ્રકારની ઢીલ પસંદ કરતા નથી. તેથી તેમણે કામમાં ડૂબ્યા રહેનારા કહેવામાં આવે છે. પણ સમાચાર છે કે પીએમ મોદી વિવિધ વિભાગોના સચિવોના કામથી ખુશ નથી. જાણવા મળ્યુ છે કે પીએમ મોદી અધિકારીઓની આધી-અધૂરી તૈયારીઓથી નારાજ થઈને પ્રેઝન્ટેશન અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. 
 
એક અખબારના અહેવાલ અનુસાર, પ્રથમ બેઠકમાં વડાપ્રધાન મોદીએ પ્રેઝન્ટેશનમાં વધુ મહેનત કરવાનું કહ્યુ હતું.
 
મોદી પ્રેઝન્ટેશનને અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા. આ વર્તન અસામાન્ય હતું. મોદીએ કૃષિ અને તેના સંબંધિત વિભાગોના અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. ગયા સપ્તાહમાં સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને શહેરી વિકાસના સચિવો સાથેની બેઠકમાં પણ મોદી અધવચ્ચેથી ચાલ્યા ગયા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

આગળનો લેખ
Show comments