Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાન પ્લેયર અને પૂર્વ કપ્તાન નું નિધન- ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્ટાન પદ્મશ્રી ચરણજીત સિંહનું નિધન,

Webdunia
ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (14:45 IST)
ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્ટાન પદ્મશ્રી ચરણજીત સિંહનું નિધન, ઉનામાં લીધા અંતિમ શ્વાસઅર્જુન પુરસ્કાર વિજેતા અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના કેપ્ટન પદ્મશ્રી ચરણજીત સિંહનું ગુરુવારે નિધન થયું. 
 
તેમણે ઉના સ્થિત તેમના ઘરે સવારે 5 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર સ્વર્ગધામ ખાતે સાંજે 4 કલાકે કરવામાં આવશે. ભારતીય હોકી ટીમની કમાન સંભાળતા ઉનાના મેડીમાં રહેતા ચરણજીત સિંહે ઓલિમ્પિકમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.3 ફેબ્રુઆરી 1931ના રોજ ઉનાના મૈડીમાં જન્મેલા ચરણજીત સિંહે 1964ના ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો હતો. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments