Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોના વાયરસથી સંક્રમિત

Webdunia
ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (08:18 IST)
પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશન દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી છે. મહાસંઘે કહ્યું કે રોનાલ્ડોના કોઈ લક્ષણો નથી અને તે ઠીક છે.  ફેડરેશને એ વાતની પણ જાણકારી આપી કે રોનાલ્ડો UFA નેશંસ લીગમાં સ્વીડનની સામે યોજાનારી મેચમાં પણ નહીં રમે. રોનાલ્ડોમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને તેનું સ્વાસ્થ્ય સારૂ છે પણ હાલ તે સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments