Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Festival 2023- શ્રાવણ મહીનાના વ્રત અને તહેવાર

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2023 (15:29 IST)
Shravan Maas 2023 - શ્રાવણ માસ 2023 -  શ્રાવણ મહિનો ભગવાન શિવ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. ગુજરાતી કેલેન્ડરમાં ગુજરાતી કેલેન્ડરમાં શ્રાવણ મહિનો 17 ઓગસ્ટથી શરૂ થશે અને 15 સેપ્ટેમ્બર સુધી ચાલશે. 
 
ગુજરાતી કેલેન્ડરમાં શ્રાવણ મહિનો ભગવાન શિવ અને દેવી લક્ષ્મીને સમર્પિત છે. ગુજરાતી શ્રાવણ માસ 2023 માં સુદ પક્ષ 17 ઓગસ્ટથી શરૂ થાય છે અને 31 ઓગસ્ટે સમાપ્ત થાય છે. ગુજરાતી શ્રાવણ માસ 
 
વદ પક્ષ 2023 31 ઓગસ્ટથી શરૂ થાય છે અને 15 સપ્ટેમ્બરે સમાપ્ત થાય છે. શ્રાવણ મહિનાના દરેક દિવસનું મહત્વ છે
 
 
શ્રાવણ મહીનાના સોમવારે શ્રાવણ સોમવાર જેમાં દોવોના દેવા મહાદેવની પૂજા કરવાથી સૌભાગ્ય ફળા મળે છે અને દરેક મનોકામના પૂરી થાય છે. શ્રાવણા મહીનામાં મંગળવારે મંગળા ગૌરી વ્રતા કરાય છે. શ્રાવણના શુક્રવારે જીવંતિકા વ્રત કરય છે. જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી મળે છે. 
 
શ્રાવણમાં ગાય તુલસી વ્રતનુ પણ ઘણુ મહત્વ છે. ગાય તુલસી વ્રત  શ્રાવણ મહિનાની અમાસે કુંવારી કન્યા અને સોહગણ સ્ત્રી બંને કરી શકે છે. શ્રાવણ માસની અમાસે સોમવાર આવે તો સો ગણુ ફળ મળે. અમાસના દિવસે સૂર્યોદય પહેલા સ્નાનઆદિથી પરવારીને પ્રથમ ગાયનુ પૂજન કરી તુલસી માતાનુ પૂજન કરવુ. ત્યારબાદ ગાય તુલસી વ્રત કથા સાંભળવી. વ્રત કરનારે એકટાણુ કરવુ. વ્રતમાં લીલુ અનાજ, કઠોર, લીલુ શાક અને લીલા રંગની વસ્તુ ન ખાવી અને લીલા વસ્ત્રો ન પહેરવા.  આ વ્રત કરનાર કુંવારી કન્યાઓને મનગમતો જીવનસાથી મળે છે અને સોહાગણ સ્ત્રીનુ વાંઝિયામેણુ ટળે છે અને તે પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

વધુ જુઓ..

નવીનતમ

Mahakumbh 2025 Akhada: અખાડાઓ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવ્યા હતા? તેને બનાવવા પાછળનો શું હતો ઉદ્દેશ્ય, જાણો અખાડાનો ઇતિહાસ

Maha Kumbh 2025: મહાકુંભમાં જનારા ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ કરશે રાજ્ય સરકાર, આપશે આ સુવિદ્યાઓ

રામાયણની વાર્તા: રાવણના દસ માથાનું રહસ્ય

Sankashti Chaturthi: આજે 2025 ની પહેલી સંકટ ચોથ, કરો આ 5 ઉપાય લંબોદર ગણેશ દરેક અવરોધ દૂર કરશે!

જ્યારે 111 નાગા સાધુઓ 4000 અફઘાન સૈનિકોને પડ્યા હતા ભારે, જીવ બચાવીને ભાગી હતી અફગાની ફોજ, જાણો નાગા સાધુઓની બહાદુરીની સ્ટોરી

આગળનો લેખ
Show comments