rashifal-2026

શ્રાવણના મહીનામાં 13 દિવસ જરૂર કરવું આ કામ તો પ્રસન્ન થશે ભોલેનાથે પૂરી થશે દરેક મનોકામના

Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (17:53 IST)
શ્રાવણ મહીનો ચાલી રહ્યું છે. શ્રાવણ મહીનામાં સ્નાનનો ખાસ મહત્વ હોય છે. પુરાણો મુજબ  શ્રાવણ મહીનામાં સ્નાન કરી ભગવાન શિવને જળાર્પણ કરવાથી માણસના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ વર્ષે પણ શ્રાવણી મેળમાં સ્નાનના કેટલી મહતવ્પૂર્ણ તિથિઓ છે. 
 
પૂજનમાં શિવમંત્રનો જાપ કરવું 
શ્રાવણ મહીનામાં શિવ પૂજનની સાથે જ શિવ મંત્ર
1 ૐ મહાશિવાય સોમાય નમ: કે શિવ મંત્રે
2.  ૐ નમ:શિવાય મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે. શિવ પરિવારનો પૂજન કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

વધુ જુઓ..

નવીનતમ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

આગળનો લેખ
Show comments